SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૪૯૪ અધ્યયન ૧૯: શ્લોક ૫૮-૫૯, ૬૧, ૬૭, ૭૨, ૭૪ ટિ ૪૪-૫૦ ૪૪. કાગડો (ઇંa) | ‘ઢવાનો અર્થ છે–કાગડો. રાજસ્થાનીમાં તેને “ઢ (મોટો કાગડો) કહે છે. નરકોમાં તિર્યંચગતિના જીવો હોતા નથી. ત્યાં પશુ-પક્ષીઓને અવકાશ નથી. દેવતા પશુ-પક્ષીઓનું વૈક્રિય રૂપ બનાવી નારકોને સંતાપ આપે છે. ૪૫. પક્ષીઓના (પવિવૃદ્દિી) નરકમાં તિર્યંચ નથી હોતા. અહીં જે પક્ષીઓનો ઉલ્લેખ છે. તે દેવતાઓ દ્વારા કરવામાં આવેલા વૈક્રિય રૂપનો છે.” ૪૬. છરાની ધારથી (ઘુરથાર€) આનો શાબ્દિક અર્થ છે–છરાની ધારની માફક તીક્ષ્ણ, પ્રસ્તુત પ્રસંગમાં આનો તાત્પર્યાર્થ છે કે વૈતરણી નદીના જળતરંગો છરાની જેવા તેજ ધારવાળા હોય છે. ૪૭. મુસુડિયોથી (મુસંહિં) આ લાકડાની બનતી હતી. તેમાં ગોળ લોઢાના કાંટા જડવામાં આવતા.* ૪૮. લુહાર દ્વારા (મ્માર્દિ) જીવાજીવાભિગમ આગમમાં લુહારના અર્થમાં ‘માર' શબ્દનો પ્રયોગ મળે છે. બૃહવૃત્તિમાં ‘કુમારહિં પાઠ માનીને તેનો અર્થ લુહાર કરવામાં આવ્યો છે.” “માહૂિં એવો પાઠ અપપાઠ જણાય છે. તેના સ્થાને ‘મ્પરિં પાઠ હોવો જોઈએ. ૪૯. (નિશ્વયં પેઢીઓ યોરા) આમાં તીવ્ર, ચંડ, પ્રગાઢ અને ઘોર—આ ચાર સમાલોચ્ય શબ્દો છે. નારકીય-વેદનાને રસ-વિપાકની દૃષ્ટિથી તીવ્ર કહેલ છે. ચંડનો અર્થ છે–ઉત્કટ, દીર્ઘકાલીનતાની દષ્ટિથી તેને પ્રગાઢ કહેવામાં આવે છે. ઘોરનો અર્થ છે–રૌદ્ર. ૫૦. (શ્લોક ૭૪) પ્રસ્તુત શ્લોકમાં મૃગાપુત્રનું અર્થવાદપરક વક્તવ્ય છે. અર્થવાદના પ્રસંગમાં કોઈ વિષય પર હાર આપવા માટે અતિશયોક્તિપૂર્ણ કથન પણ કરી શકાય છે. આ વક્તવ્યમાં દુઃખની એટલી પ્રચુરતા બતાવી દીધી કે એમાં સુખ માટે ક્યાંય અવકાશ જ નથી. ૧. જુઓ, સૂયા : શશ દ્દનું ટિપ્પણ. २. बृहद्वृत्ति, पत्र ४६० : एते च वैक्रिया एव, तत्र तिरश्चामभावात्। ૩. એજન, પત્ર ૪૬૦ : ‘ગુરથાત્તિ સુરધારા भिरतिच्छेदकतया वैतरणीजलोमिभिरिति शेषः । ४. शेषनाममाला, श्लोक १५१ : मुषुण्ढी स्याद् दारुमयी, वृत्तायकीलसंचिता। ૫. ગીવાનીfમામ રૂ ૨૨૮-૧૬... મારા પિતા / વૃત્તિ पत्र १२१ : कम्मारदारकः लोहकारदारकः । ૬. વૃત્તિ , પત્ર ૪૬: મૉ-ગાર... ૭. એજન,પત્ર ૪૬૨:તીવ્ર અનુમા તોડnga avs:– ટા: પ્રમાહિ:-ગુસ્થતિસ્તા ‘પોરાઃ' રૌદ્રાઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy