SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ સંજયીય ४४७ અધ્યયન ૧૮: શ્લોક ૪૬-૫૩ ४६.एए नरिंदवसभा एते नरेन्द्रवृषभाः निक्खंता जिणसासणे । निष्कान्ता जिनशासने । पुत्ते रज्जं ठवित्ताणं पुत्रान् राज्ये स्थापयित्वा सामण्णे पज्जुवट्ठिया ॥ श्रामण्ये पर्युपस्थिताः । ૪૬ ‘રાજાઓમાં વૃષભ સમાન તેઓ પોતપોતાના પુત્રોને રાજય પર સ્થાપિત કરી જિન-શાસનમાં પ્રવ્રજિત થયા અને શ્રમણ-ધર્મમાં સદા યત્નશીલ રહ્યા. ४७.सोवीररायवसभो सौवीरराजवृषभः चेच्चा रज्जं मुणी चरे । त्यक्त्वा राज्यं मुनिरचरत् । उद्दायणो पव्वइओ उद्रायणः प्रव्रजितः पत्तो गइमणुत्तरं ॥ प्राप्तो गतिमनुत्तराम् ।। ૪૭. ‘સૌવીર રાજાઓમાં વૃષભ સમાન ઉદ્રાયણ રાજાએ રાજય છોડી પ્રવ્રજ્યા લીધી, મુનિ-ધર્મનું આચરણ કર્યું અને અનુત્તર-ગતિ પ્રાપ્ત કરી. ४८.तहेव कासीराया तथैव काशीराजः सेओ सच्चपरक्कमे । श्वेतः सत्यपराक्रमः । कामभोगे परिच्चज्ज कामभोगान् परित्यज्य पहणे कम्ममहावणं ॥ प्राहन् कर्ममहावनम् ।। ૪૮ “એ જ રીતે સત્ય માટે પરાક્રમ કરનાર કાશીરાજ ચેતેક કામ-ભોગોનો પરિત્યાગ કરી કર્મ રૂપી મહાવનનું ઉમૂલન કર્યું. ४९.तहेव विजओ राया तथैव विजयो राजा अणढाकित्ति पव्वए । अनष्टकीर्तिः प्राव्रजत् । रज्जं तु गुणसमिद्धं राज्यं तु गुणसमृद्ध पयहित्तु महाजसो ॥ प्रहाय महायशाः ॥ ૪૯ ‘એ જ રીતે વિમલ-કીર્તિ, મહાયશસ્વી વિજય રાજાએ ગુણ વડે સમૃદ્ધ રાજયને છોડીને જિન-શાસનમાં વ્રજયા લીધી. ૫૦. ‘એ જ રીતે અનાકુલ-ચિત્તે ઉગ્ર તપસ્યા કરી રાજર્ષિ મહાબલે પોતાનું શિર આપી શિર (મોક્ષ) પ્રાપ્ત ५०.तहेवुग्गं तवं किच्चा तथैवोग्रं तपः कृत्वा अव्वक्खित्तेण चेयसा । अव्याक्षिप्तेन चेतसा । महाबलो रायरिसी महाबलो राजर्षिः अदाय सिरसा सिरं ॥ आदित शिरसा शिरः ॥ ५१.कहं धीरो अहेऊहिं कथं धीर: अहेतुभिः उम्मत्तो व्व महिं चरे ?। उन्मत्त इव महीं चरेत् ? | एए विसेसमादाय एते विशेषमादाय सूरा दढपरक्कमा ॥ शूरा दृढपराक्रमाः ॥ પ૧. ‘એ ભરત વગેરે શૂર અને દઢ પરાક્રમશાળી રાજાઓ બીજાં ધર્મ-શાસનો કરતાં જૈન-શાસનમાં વિશેષતા પામીને પ્રવ્રજિત થયા તો પછી ધીર પુરુષ એકાંતદૃષ્ટિમય અહેતુવાદો વડે ઉન્મત્તની માફક કેવી રીતે પૃથ્વી પર વિચરણ કરે ? ५२.अच्चंतनियाणखमा अत्यन्तनिदानक्षमा सच्चा मे भासिया वई। सत्या मया भाषिता वाक् । अतरिंसु तरंतेगे अतीर्घः तरन्त्येके तरिस्संति अणागया ॥ तरिष्यन्ति अनागताः ॥ પર. ‘મેં આ અત્યંત યુક્તિયુક્ત અને સત્ય વાત કહી છે. તેના વડે કેટલાય જીવો સંસાર-સમુદ્રનો પાર પામ્યા છે, પામી રહ્યા છે અને ભવિષ્યમાં પામશે. ५३.कहं धीरे अहेऊहिं कथं धीर: अहेतुभिः अत्ताणं परियावसे ?। आत्मानं पर्यावासयेत् ? । सव्वसंगविनिम्मुक्के सर्वसङ्गविनिर्मुक्तः सिद्धे हवइ नीरए ॥ सिद्धो भवति नीरजाः ।। -त्ति बेमि॥ -इति ब्रवीमि। ૫૩. ધીર પુરુષ એકાંત-દષ્ટિમય અહેવાદોમાં પોતાની જાતને કેવી રીતે જોડે ? જે બધા સંગોથી મુક્ત હોય छ,ते -रहित बनी सिद्ध थ य छे.'३५ -माम हुं हुं. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy