SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ઇષુકારીય ३०. पंखाविहूणो व्व जहेह पक्खी भिच्चाविहूणो व्व रणे नरिंदो । विवन्नसारो वणिओ व्व पोए पहीणपुत्तो मि तहा अहं पि ॥ ३१. सुसंभिया कामगुणा इमे ते संपिंडिया अग्गरसापभूया । भुंजा ता कामगुणे पगामं पच्छा गमिस्सामु पहाणमग्गं ॥ ३२. भुत्ता रसा भोड़ ! जहाइ णे वओ न जीवियट्ठा पजहामि भोए । लाभं अलाभं च सुहं च दुक्खं संचिक्खमाणो चरिस्सामि मोणं ॥ ३३. मा हू तुमं सोयरियाण संभरे जुण्णो व हंसो पडिसोत्तगामी । भुंजाहि भोगाइ मए समाणं दुक्खं खु भिक्खायरियाविहारो ॥ ३४. जहा य भोई ! तणुयं भुयंगो निम्मोयणि हिच्च पलेइ मुत्तो । एमए जाया पयहंति भोए ते हं कहं नाणुगमिस्समेक्को ? ॥ ३५. छिंदित्तु जालं अबलं व रोहिया मच्छा जहा कामगुणे पहाय । धोरेयसीला तवसा उदारा धीरा ह भिक्खायरियं चरंति ॥ ३६. नहेव कुंचा समइक्कमंता तयाणि जालाणि दलित्त हंसा । पति पुत्ताय पई य मज्झं ते हं कहं नाणुगमिस्समेक्का ? ॥ Jain Education International 393 पक्षविहीन इव यथेह पक्षी भृत्यविहीन इव रणे नरेन्द्रः । विपन्नसारो वणिगिव पोते प्रहीणपुत्रोऽस्मि तथाऽहमपि ॥ सुसंभृता: कामगुणा इमे ते सम्पिण्डिता अग्र्यरसप्रभूताः । भुंजीवहि तावत् कामगुणान् प्रकामं पश्चात् गमिष्यावः प्रधानमार्गम् ॥ भुक्ता रसा भवति ! जहाति नो वयः न जीवितार्थं प्रजहामि भोगान् । लाभमलाभं च सुखं च दुःखं संतिष्ठमानश्चरिष्यामि मौनम् ॥ मा खलु त्वं सोदर्याणां स्मार्षीः जीर्ण इव हंसः प्रतिस्रोतगामी । भुंक्ष्व भोगान् मया समं दुःखं खलु भिक्षाचर्याविहार: ॥ यथा च भवति ! तनुजां भुजंग: निर्मोचनीं हित्वा पर्येति मुक्तः । एवमेतौ जातौ प्रजहीतौ भोगान् तौ अहं कथं नानुगमिष्याम्येकः ? ॥ छित्त्वा जालमबलमिव रोहिताः मत्स्या यथा कामगुणान् प्रहाय । धौरेयशीलास्तपसा उदारः धीराः खलु भिक्षाचर्यां चरन्ति ॥ नभसीव क्रौंचाः समतिक्रामन्तः ततानि जालानि दलित्वा हंसाः । परियान्ति पुत्रौ च पतिश्च मम तानहं कथं नानुगमिष्याम्येका ? | For Private & Personal Use Only અધ્યયન ૧૪ : શ્લોક ૩૦-૩૬ ૩૦.‘વિના પાંખનું પક્ષી, રણભૂમિમાં સેના વિનાનો રાજા અને જહાજમાં ધન વિનાનો વેપારી જેવી રીતે અસહાય હોય છે, પુત્રોનાં ચાલ્યાં જવા પર હું પણ તેવો જ બની જાઉં.’ ૩૧.વાશિષ્ઠીએ કહ્યું–‘આ સુસંસ્કૃત ૪ અને પ્રચુર शृंगार रस रथी परिपूर्ण ईन्द्रिय-विषयो, ४ તને મળ્યાં છે, તેમને આપણે હજી ખૂબ ભોગવીએ. તે પછી આપણે મોક્ષ-માર્ગનો स्वीडअर रीशुं.' ૩૨.પુરોહિતે કહ્યું–‘હે ભવતિ ! આપણે રસો ભોગવી ચૂક્યા છીએ, વય આપણી વીતી રહી છે. હું અસંયમી જીવન માટે ભોગો છોડી નથી रह्यो साल असाल अने सुष-दुःखने સમદષ્ટિથી જોતો હુંમુનિ-ધર્મનું આચરણ કરીશ.' ૩૩.વાશિષ્ઠીએ કહ્યું-‘પ્રતિસ્રોતમાં વહી જનારા ઘરડા હંસની જેમ તારે પછીથી પોતાના બંધુઓને યાદ કરવા ન પડે, એટલા માટે મારી સાથે ભોગોનું સેવન ક૨. આ ભિક્ષાચર્ચા અને ગામોગામ વિહાર સાથે જ दुःखहायी छे. ' ३४. 'हे भवति ! देवी रीते साप पोतानी अंगणी ઉતારીને મુક્તપણે ચાલે છે તેવી જ રીતે પુત્રો ભોગોને છોડી ચાલી જઈ રહ્યા છે. પાછળ હું એકલો શા માટે રહું ? તેમનું અનુગમન प्रेम न उरु ?" ૩૫.‘જેવી રીતે રોહિત મત્સ્ય જર્જરિત જાળને કાપીને બહાર નીકળી જાય છે તેવી જ રીતે ઉપાડેલા ભારને વહન કરનારા પ્રધાન તપસ્વી અને ધીર પુરુષો કામ-ભોગોને છોડીને ભિક્ષા-ચર્યાનો સ્વીકાર કરે છે.' ૩૬.વાશિષ્ઠીએ કહ્યું—જેવી રીતે ક્રૌંચ પક્ષીઓ અને હંસો શિકારીઓ દ્વારા બિછાવેલ જાળને કાપીને આકાશમાં ઊડી જાય છે તેવી જ રીતે મારા પુત્રો અને પતિ જઈ રહ્યા છે. પાછળ હું એકલી શા માટે રહું ? તેમનું અનુગમન प्रेसन ?" www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy