SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ હરિકેશીય ૩૩૭ અધ્યયન ૧૨ : શ્લોક ૨૮-૨૯ ટિ ૩૩-૩૫ તત્ત્વાર્થવાર્તિક અનુસાર ‘માસ્યવિપ’ અને ‘ગાવિષ’ એ બંને જુદી-જુદી લબ્ધિઓ છે. ઉગ્ર વિષથી મિશ્રિત આહાર જેના મોંમાં જઈને નિર્વિષ બની જાય છે અથવા જેમના મોઢામાંથી નીકળેલાં વચનો સાંભળવામાત્રથી મહાવિષ વ્યાપ્ત વ્યક્તિ નિર્વિષ બની જાય છે, તેઓ ‘માસ્યવિષ' છે. જે પ્રકૃષ્ટ તપસ્વી યતિના ‘મરી જાવ' એવા શાપથી વ્યક્તિ તરત મરી જાય છે, તેઓ વિપ' છે. ઉશનો એક અર્થ ઈચ્છા પણ થઈ શકે છે. જેની ઈચ્છા વિષ બની જાય છે તેને આશીવિષ કહેવામાં આવે છે. એવું જોવામાં આવ્યું છે કે કોઈ-કોઈ મનુષ્યની ઈચ્છા (ફિટકાર)થી મકાન પડી જાય છે. ૩૩. ઉગ્ર તપસ્વી છે (તવો) જે એક, બે, ત્રણ, ચાર, પાંચ પખવાડિયા અથવા માસ વગેરેના ઉપવાસ-યોગમાંથી કોઈ એક ઉપવાસ-યોગનો આરંભ કરી જીવનપર્યત તેનો નિર્વાહ કરે છે, તેને ‘ઉગ્ર તપસ્વી' કહેવામાં આવે છે. ૩૪. (નોર fu ....) મુનિ કુપિત થાય તો સમગ્ર વિશ્વને ભસ્મ કરી શકે છે. વાચકનું મંતવ્ય છે– ત્પા-તોપ્રાનસ્તવત્ પ્રāતન તેનલૈવર્તપ– જેવી રીતે પ્રલયકાળનો ઉગ્ર અગ્નિ પ્રજવલિત થાય છે, તેવી જ રીતે આ તપસ્વી મુનિઓ પોતાની તૈજસ શક્તિથી યુક્ત હોય છે. એક ડોકિક ઉક્તિ પણ પ્રચલિત છે 'न तद् दूरं यदश्वेषु, यच्चाग्नौ यच्च मारुते । विषे च रुधिरप्राप्ते, साधौ च कृतनिश्चये ॥' -અશ્વ, અગ્નિ અને પવન માટે કંઈ પણ દૂર નથી હોતું. જે વિષ લોહીમાં ભળી જાય છે, તેના માટે મારવું સરળ બની જાય છે. તેવી જ રીતે સંકલ્પવાન મુનિ માટે કંઈ પણ અલભ્ય નથી હોતું.’ ૩૫. નિષ્ક્રિય ( H) બૃહદવૃત્તિમાં આના બે અર્થ મળે છે– (૧) જેમના કાર્યની હેતુભૂત ચેષ્ટાઓ અટકી ગઈ હોય. (૨) જેમની યજ્ઞના અગ્નિમાં ઈધણ વગેરે નાખવાની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હોય.૫ १. तत्त्वार्थ राजवार्तिक, पृ. २०३ : उग्रविषसंपृक्तोऽप्याहारो येषामास्यगतो निर्विषीभवति यदीयास्यनिर्गतवचः श्रवणाद्वा महाविषपरीता अपि निर्विषीभवन्ति ते आस्याविषाः । ૨. એજન,પૃ. ૨૦૩–૪:પ્રવૃષ્ટતપોવના થતો વંતૂવને પ્રિયસ્થતિ स तत्क्षण एव महाविषपरीतो म्रियते, ते आस्यविषाः। ૩. એજન, પૃ. ૨૦૩ : તપોતિશતઃ સવિદ્ય-૩-રીત મહા-ઘોર તપો-વીરપર - હાર્વવત્ : વતુર્થषष्ठाष्टमदशमद्वादशपक्षमासाद्यनशनयोगेष्वन्यतमयोगमारभ्य आमरणादनिवर्तका उग्रतपसः। ૪. (ક) ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૦૧૫ (ખ) વૃત્તિ , પત્ર રૂદ્છા ५. बृहद्वृत्ति, पत्र ३६७ : अकर्मचेष्टाश्च-अविद्यमानकर्म हेतुव्यापारतया प्रसारितबाह्वकर्मचेष्टास्तान्, यद्वा क्रियन्त इति कर्माणि-अग्नौ समित्प्रक्षेपणादीनि तद्विषया चेष्टा कर्मचेष्टेह વૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy