SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪-૧૯ શીલની આરાધનાથી દેવલોકોની પ્રાપ્તિ. ત્યાંથી ચુત થઈને ઉચ્ચ કે સમૃદ્ધ કુળોમાં જન્મ અને ફરી વિશુદ્ધ બોધિનો લાભ. દુર્લભ અંગોના સ્વીકારથી સર્વ કર્માશ-મુક્તિ. ૨૦ ચોથું અધ્યયન : અસંસ્કૃત (જીવન પ્રત્યે સાચા દેષ્ટિકોણનું પ્રતિપાદન) પૃ. ૧૨૩-૧૪૪ જીવનની અસંસ્કૃતતા અને અપ્રમાદનો ઉપદેશ, પાપ-કર્મથી ધનોપાર્જનનાં અનિષ્ટ પરિણામો. કૃત કર્મોનું અવશ્યભાવી પરિણામ. કની ફળ-પ્રાપ્તિમાં બીજાની અસમર્થતા. ધનની અત્રાણતા અને તેના વ્યામોહથી દિમૂઢતા. ભારડ પક્ષીના ઉપમાનથી ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવાનો ઉપદેશ ગુણોપલબ્ધિ સુધી શરીર-પોષણનું વિધાન, પછી અનશનનો ઉપદેશ. છન્દ-નિરોધથી મોક્ષની સંભાવના. શાશ્વત-વાદનું નિરસને. વિવેક-જાગરણ માટે એક ક્ષણ પણ ને ગુમાવવાનું આહ્વાને. ૧૧, ૧૨ શ્રમણ માટે અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહોને સમભાવથી સહન કરવાનો નિર્દેશ. જીવનને શાશ્વત માનનારાઓનું નિરસન અને શરીર-ભેદ સુધી ગુણારાધનાનો આદેશ. ૧૦ પાંચમું અધ્યયન અકામમરણીય (મરણના પ્રકાર અને સ્વરૂપ-વિધાન) પૃ. ૧૪૫-૧૮૦ શ્લોક ૧,૨ અધ્યયનનો ઉપક્રમ અને મરણના પ્રકારોનો નામ-નિર્દેશ. મરણનું કાળ-નિર્ધારણ. ૪-૭ કામાસક્ત વ્યક્તિ દ્વારા મિથ્યા-ભાષણનો આશ્રય. ૮,૯ કામાસક્તિ હિંસાનો હેતુ. હિંસાથી દોષ-પરંપરાનો વિસ્તાર, કામ-રત વ્યક્તિ દ્વારા શિશુનાગની જેમ બેવડો કર્મ-મળ સંચય. ૧૧-૧૩ રોગાતંક થતાં કર્મના અનિષ્ટ પરિણામોની આશંકાથી ભય-યુક્ત અનુતાપ. ૧૪-૧૬ વિષમ માર્ગમાં પડેલા ગાડીવાનની જેમ ધર્મ-મૃત વ્યક્તિ દ્વારા શોકનુભૂતિ અને પરલોક-ભયથી સંત્રસ્ત અવસ્થામાં અકામ-મૃત્યુ. અકામ-મરણનો ઉપસંહાર અને સકામ-મરણનો આરંભ. સંયમી પુરુષોનું પ્રસાદ-યુક્ત અને આઘાત-રહિત મરણ. સકામ-મરણની દુર્લભતા. સાધુ અને ગૃહસ્થનું તુલનાત્મક વિવેચન. બાહ્યાચારોથી સાધુત્વની રક્ષા અસંભવ. દુ:શીલ અને શીલના નિશ્ચિત પરિણામો. શ્રાવક-આચારનો નિર્દેશ. સુવ્રતી મનુષ્યની સુગતિ-પ્રાપ્તિ. ૨૫-૨૮ સંવૃત-ભિક્ષુનું અપવર્ગ કે સ્વર્ગ-ગમન. દેવતાઓની સમૃદ્ધિ અને સંપદાનું વર્ણન. દેવ-આવાસોની પ્રાપ્તિમાં ઉપશમ અને સંયમની પ્રધાનતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy