SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ બહુશ્રુતપૂજા ૩૦૭ અધ્યયન ૧૧: શ્લોક ૧૦ ટિ ૧૧-૧૩ જે સંબંધરહિત બોલે છે અથવા પાત્ર કે અપાત્રની પરીક્ષા કર્યા વિના જ શ્રતનું રહસ્ય પ્રગટ કરી દે છે, તે “પ્રીવતી’ કહેવાય છે. “આ આમ જ છે' એવી રીતે જે એકાંતિક આગ્રહપૂર્વક બોલે છે તે પ્રતિજ્ઞાવારી કહેવાય છે. ચૂર્ણિકારને પહેલું રૂપ માન્ય છે અને સુખબોધાને બીજું. પ્રકરણની દૃષ્ટિએ પહેલો અર્થ જ અધિક સંગત છે. જાલ સરપેન્ટિયરે પહેલો અર્થ જ માન્ય કર્યો છે.” ૧૧. જે અપ્રીતિકર છે ( થ) વય–આ દેશ્ય શબ્દ છે. ચૂર્ણિમાં આના બે અર્થ મળે છે–‘બની’ અને ‘પ્રતિવર', “વૃત્તિ અનુસાર જેને જોવાથી કે બોલતો સાંભળવાથી અપ્રીતિ ઉત્પન્ન થાય છે, તે વ્યક્તિ ‘વવત્ત’–‘અપ્રતિ કહેવાય છે.” ૧૨. જે નમ્ર વ્યવહાર કરે છે (થાવત્તી) બૃહદ્રવૃત્તિ અનુસાર “નીવર્તાના બે અર્થ છે૧. નીચ અર્થાત્ નમ્ર વર્તન કરનાર. ૨. શૈયા વગેરેમાં ગુરુથી નીચે રહેનાર. આની વિશેષ જાણકારી માટે જુઓ-દશવૈકાલિક, હા રા ૧૭ ૧૩. જે ચપળ નથી હોતો (અરવલ્વે) ચપળ ચાર પ્રકારના હોય છે૧. ગતિ-ચપળ–જે દોડતો-દોડતો ચાલે છે. ૨. સ્થાન-ચપળ-જે બેઠો-બેઠો હાથ-પગ વગેરે હલાવતો રહે છે, જે સ્થિરતાથી એક આસન ઉપર બેસતો નથી. ૩. ભાષા-ચપળ–તેના ચાર પ્રકાર છે(ક) અસત્-પ્રલાપી–અસત્ (અવિદ્યમાન) કથન કરનાર. (ખ) અસભ્ય-પ્રલાપી--કડવું કે કઠોર બોલનાર. (ગ) અસમસ્ય-કલાપી–વિચાર્યા વિના બોલનાર. (ઘ) અદેશકાલ-કલાપી–કાર્ય સંપન્ન થઈ ગયા પછી બ્લે-તે પ્રદેશમાં કે તે સમયમાં આ કાર્ય કરવામાં આવત તો સારું થાત–આવી રીતનું બોલનારો. १. बृहद्वृत्ति, पत्र ३४६ : प्रकीर्णम्-इतस्ततो विक्षिप्तम्, असम्बद्धमित्यर्थः, वदति-जल्पतीत्येवंशीलः प्रकीर्णवादी, वस्तुतत्वविचारेऽपि यत्किचनवादीत्यर्थः, अथवा-यः पात्रमिदमपात्रमिदमिति वाऽपरीक्ष्यैव कथंचिदधिगतं श्रुतरहस्य वदतीत्येवंशीलः प्रकीर्णवादी इति, प्रतिज्ञया वा-इदमित्थमेव इत्येकान्ताभ्युपगमरूपया बदनशीलः प्रतिज्ञावादी। २. उत्तराध्ययन चूर्णि, पृ. १९६ : अपरिक्खिउं जस्स व तस्स व ત્તિ ! 3. सुखबोधा, पत्र १६८ : प्रतिज्ञया-इत्थमेवेदमित्येकान्ता भ्युपगमरूपया वदनशीलः प्रतिज्ञावादी। 8. The Uttarādhyayana Sutra, p. 320. ૫. ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૬ : વિયોfસો વા ૩થવા....પ્રિય ફર્થ: ६. बृहद्वृत्ति, पत्र ३४६ : अचियत्ते ति अप्रीतिकर:-दृश्यमानः सम्भाष्यमाणो वा सर्वस्याप्रीतिमेवोत्पादयति । ૭. એજન, પત્ર રૂ૪૬ : વીવમ્ - અનુદ્ધત વથા મવચ્ચે नीचेषु वा शय्यादिषु वर्तत इत्येवंशीलो नीचवर्ती-गुरुषु न्यग्वृत्तिमान् । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy