________________
ઉત્તરઝયણાણિ
૨૫૦
અધ્યયન-૯: આમુખ
રાજ્યધર્મ તુ પોતાની સંપત્તિ કે સ્વજનોની રક્ષા (શ્લોક ૧૨)
જ દેશ-રક્ષા માટે કિલ્લા વગેરેનું નિર્માણ (શ્લોક ૧૮)
પ્રાસાદ, વર્ધમાનગૃહો વગેરેનું નિર્માણ (શ્લોક ૨૪) ૦ અપરાધી વ્યક્તિઓનો નિગ્રહ (શ્લોક ૨૮) રાજાઓ પર વિજય શ્લોક ૩૨) યજ્ઞ, બ્રહ્મભોજન વગેરે વડે યશોપાર્જન (શ્લોક ૩૯) - કોશાગારનું સંવર્ધન (શ્લોક ૪૬).
આત્મધર્મ પ્રિય-અપ્રિય કંઈ પણ નહિ. હું એકલો છું–આ જ યથાર્થ બોધ (શ્લોક ૧૫–૧૬). ૦ સુરક્ષાનું સાધન - સંયમ. શારીરિક અને માનસિક દુઃખોમાંથી રક્ષા એ જ યથાર્થ રક્ષા (શ્લોક ૨૦-૨૨)
શાશ્વત સ્થાન મોક્ષ પ્રત્યે જાગરુકતા (શ્લોક ૨૬-૨૭) ૦ પોતાની દુષ્યવૃત્તિ પર અંકુશ (શ્લોક ૩૦) ૦ ઇન્દ્રિય-વિજય, આત્મ-વિજય શ્લોક ૩૪-૩૬)
સંયમ જ શ્રેયસ્કર (શ્લોક ૪૦) - સંન્યાસની શ્રેષ્ઠતા (શ્લોક ૪૪) ૦ સંતોષનું સંવર્ધન, લોભને અલોભ વડે જીતવો (શ્લોક ૪૮-૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org