________________
ઉત્તરઝયણાણિ
૨૦૬
अध्ययन-७ : 9415 ७-१४
७. अयक करभोईय अजकर्करभोजी च
तुंदिल्ले चियलोहिए । तुन्दिलः चितलोहितः। आउयं नरए कंखे आयुर्नरके काङ्क्षति जहाएसं व एलए ॥ यथाऽऽवेशमिव एडकः ॥
७. ७२-१२ श०६ ४२त २१ रानु मांस मानार,
ફાંદવાળો અને ભરપૂર લોહીવાળો માણસ એવી રીતે નરકના આયુષ્યની આકાંક્ષા કરે છે, જેવી રીતે ઘેટાનું બચ્ચે મહેમાનની.
८. आसणं सयणं जाणं आसनं शयनं यानं
वित्तं कामे य भुजिया। वित्तं कामांश्च भुक्त्वा । दुस्साहडं धणं हिच्चा दुःसंहृतं धनं हित्वा बहुं संचिणिया रयं ॥ बहु संचित्य रजः ॥
८. मासन, शय्या, यान, धनसनेमभोगो भोगवीने,
દુ:ખથી એકઠાં કરેલાં ૩ ધનને જુગાર વગેરે વડે ગુમાવીને, ઘણાં કર્મો સંચિત કરીને
१. तओ कम्मगुरू जंतू ततः कर्मगुरुर्जन्तुः
पच्चप्पन्नपरायणे । प्रत्युत्पन्नपरायणः । अय व्व आगयाएसे अज इव आगते आवेशं मरणंतंमि सोयई ॥ मरणान्ते शोचति ॥
૯. કર્મોથી ભારે બનેલો, માત્ર વર્તમાનને જ જોનાર જીવપ
મરણાંતકાળે એવી રીતે શોક કરે છે. જેવી રીતે મહેમાન આવતાં ઘેટાનું બચ્યું. ૧૭
१०. तओ आउपरिक्खीणे तत आयुषि परिक्षीणे
चुया देहा विहिंसगा । च्युताः देहाद विहिंसकाः । आसुरियं दिसं बाला आसुरीयां दिशं बाला: गच्छंति अवसा तमं । गच्छन्ति अवशाः तमः ॥
૧૦.પછી આયુષ્ય ક્ષીણ થતાં તે વિવિધ પ્રકારની હિંસા
કરનાર કર્મવશવર્તી અજ્ઞાની જીવો દેહમાંથી મૃત થઈને અંધકારપૂર્ણ આસુરી દિશા (નરક) તરફ૧૮ જાય
११. जहा कागिणिए हेउं यथा काकिण्या हेतोः
सहस्सं हारए नरो । सहस्रं हारयेन्नरः । अपत्थं अंबगं भोच्चा अपथ्यमानकं भुक्त्वा राया रज्जं तु हारए । राजा राज्यं तु हारयेत् ।।
૧૧. જેવી રીતે કોઈ માણસ કાકિણી માટે ૧૯ હજાર
(કાર્લાપણ) ગુમાવે છે, જેવી રીતે કોઈ રાજા અપથ્ય કેરી ખાઈને રાજ્યથી હાથ ધોઈ બેસે છે, તેવી જ રીતે જે માણસ માનવીય ભોગોમાં આસક્ત બને છે, તે દૈવી ભોગો હારી જાય છે. ૨૧
१२. एवं माणुस्सगा कामा एवं मानुष्यकाः कामा:
देवकामाण अंतिए । देवकामानामन्तिके। सहस्सगुणिया भुज्जो सहस्र-गुणिता भूयः आउं कामा य दिव्विया ॥ आयुः कामाश्च दिव्यकाः ॥
૧૨. દૈવી ભોગોની તુલનામાં મનુષ્યના કામભોગો એટલા
જ નગણ્ય છે જેટલા હજાર કાર્યાપણોની તુલનામાં એક કાકિણી કે રાજયની તુલનામાં એક કેરી, દિવ્ય આયુ અને દિવ્ય કામભોગો મનુષ્યના આયુષ્ય અને કામભોગો કરતાં હજાર ગણા અધિક છે.
१३.अणेगवासानउया
अनेकवर्ष-नयुतानि जा सा पन्नवओ ठिई। या सा प्रज्ञावतः स्थितिः। जाणि जीयंति दुम्मे हा यानि जीयन्ते दुर्मेधसा ऊणे वाससयाउए ॥ ऊने वर्षशतायुषि ॥
૧૩. પ્રજ્ઞાવાન પુરુષની ૨૨ દેવલોકમાં અનેક નયુત વર્ષ
(અસંખ્યકાળ)ની સ્થિતિ હોય છે–આ જાણવા છતાં પણ મૂર્ખ મનુષ્ય સો વર્ષ જેટલાં અલ્પ જીવનને માટે? પેલાં દીર્ઘકાલીન સુખો હારી જાય છે.
१४. जहा य तिन्नि वणिया यथा च त्रयो वणिज:
मूलं घेत्तूण निग्गया । मूलं गृहीत्वा निर्गताः । एगोऽत्थ लहई लाहं एकोऽत्र लभते लाभम् एगो मलेण आगओ ॥ एको मूलेनागतः ॥
૧૪. જેવી રીતે ત્રણ વણિકો મૂળ પૂંજી લઈને નીકળ્યા,
તેમાંથી એક નફો કરે છે, એક મૂળ મૂડી લઈ પાછો ફરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org