SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુરંગીય ૧૧૯ અધ્યયન-૩: શ્લોક ૧૬-૧૮ ટિ ૨૯ ૨૯. (શ્લોક ૧૬થી ૧૮) સોળમા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે દેવ મનુષ્ય-યોનિમાં દસ અંગોવાળી ભોગસામગ્રીથી યુક્ત હોય છે. તે દસ અંગો આ પ્રમાણે છે(૧) ચાર કામ-સ્કંધ. (૬) નિરોગ (૨) મિત્રવાન (૭) મહાપ્રજ્ઞ (૩) જ્ઞાતિમાન (૮) વિનીત (૪) ઉચ્ચગોત્ર (૯) યશસ્વી (૫) વર્ણવાન (૧૦) સામર્થ્યવાન ચાર કામ-સ્કંધોનું નિરૂપણ સત્તરમા શ્લોકમાં અને બાકીના નવ અંગોનો ઉલ્લેખ અઢારમા શ્લોકમાં છે. વત્તર વામ-વંથf–‘કામ-ધ'નો અર્થ છે—મનોજ્ઞ શબ્દ વગેરેના હેતુભૂત પુદ્ગલ-સમૂહ અથવા વિલાસના હેતુભૂત પુગલ-સમૂહ. તે ચાર છે(૧) ક્ષેત્ર-વાસ્તુ (૩) પશુ (૨) હિરણ્ય (૪) દાસ-પૌરુષ વેત્ત-ક્ષેત્ર. ક્ષેત્ર શબ્દ ‘fક્ષ ધાતુમાંથી બન્યો છે. તે ધાતુના બે અર્થ છે–નિવાસ અને ગતિ. જેમાં રહી શકાય તેને ક્ષેત્ર કહેવાય છે. આ વ્યુત્પત્તિ અનુસાર ગામ, ઉદ્યાન વગેરે ક્ષેત્રો કહેવાય છે. ૨ જયાં અનાજ ઉત્પન્ન થાય છે તે પણ ક્ષેત્ર કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે – (૧) સેતુ-ક્ષેત્ર– જયાં સિંચાઈથી પાક તૈયાર થાય છે. (૨) કેતુ-ક્ષેત્ર-જ્યાં વરસાદથી પાક તૈયાર થાય છે. (૩) સેતુ-કેતુ-ક્ષેત્ર-જ્યાં શેરડી વગેરે સિંચાઈ અને વરસાદ બંને વડે ઉત્પન્ન થાય છે. વહ્યું-વાસ્તુ. વાસ્તુનો અર્થ છે–અગાર–ગૃહ. ચૂર્ણિકારે તેના ત્રણ ભેદ કર્યા છે(૧) સંતુ-વાસ્તુ અથવા (૨) કેતુ-વાસ્તુ (૧) ખાત (૩) ખાતોચ્છિત (૩) સેતુ-કેતુ-વાસ્તુ (૨) ઉચ્છિત તેમની વ્યાખ્યાં અનુસાર–ભૂમિગૃહને સેતુ, ઊંચા મહેલને કેતુ અને ઉભયગૃહ (ભૂમિગૃહની ઉપરના મહેલ)ને સેતુ-કેતુ કહેવામાં આવે છે. આ જ અર્થ ખાત, ઉસ્કૃિત અને ખાતોષ્કૃિતનો છે. શાત્યાચાર્યું અને નેમિચન્દ્ર બીજા વિકલ્પનો ઉલ્લેખ કર્યો છે. અર્થની બાબતમાં ત્રણે એકમત છે." ૧. સુવાળા, પત્ર ૭૭ : TE:-મનોજ્ઞઃ તહેવ: ૪. એજન, પૃષ્ઠ ૨૦૨ : વણિ તું ભૂમિપર, તું ય સ્કૃત स्कंधा:-तत्तत्पुद्गलसमूहा: कामस्कंधाः । प्रासादाद्यं, उभयथा गृहं सेतुकेतुं भवति, अथवा वत्थुखायं ऊसियं २. बृहवृत्ति, पत्र १८८ : 'क्षि निवासगत्योः' क्षियन्ति खातूसियं, खातं भूमिघरं ऊसितं पासाओ खातूसितं भूमिघरोवरि निवसन्त्यस्मिन्निति क्षेत्रम्-ग्रामारामादि। પા 3. उत्तराध्ययन चूर्णि, पृ. १०१ : तत्र क्षेत्र सेतुं केतुं वा, सेतुं केतुं ५.(6) बृहद्वृत्ति, पत्र १८८ : तथा वसन्त्यस्मिन्निति वास्तु वा, सेतुं रहट्टादि, केतुं वरिसेण निष्फज्जते इक्ष्वादि सेतुं केतुम्। खातोच्छ्रितोभयात्मकम् । (५) सुखबोधा, पत्र ७७ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy