SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આ સંસારમાં ....... . દુર્લભ છે (વુōાળીદ) નિર્યુક્તિકારે મનુષ્યત્વની દુર્લભતાના પ્રસંગમાં બાર દુર્લભ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે— (૫) શરીરની સર્વાંગ સંપૂર્ણતા (૬) આરોગ્ય (૭) આયુષ્ય (૮) ઉજ્જવળ ભવિષ્ય (૧) મનુષ્યજન્મ (૨) આર્યક્ષેત્ર ટિપ્પણ અધ્યયન ૩ : ચતુરંગીય (૩) આર્યજાતિ (૪) આર્યકુળ ચૂર્ણિકારે સંયમમાં સરનછલ આચરણને બારમુ માન્યું છે. ચૂર્ણિકારે અને બૃહવૃત્તિકારે આ પ્રસંગે નિર્યુક્તિના પાઠાંતરનો ઉલ્લેખ કર્યો છે. તેમના મત અનુસાર આ અગિયાર વસ્તુઓ દુર્લભ છે— (૧) ઈન્દ્રિયલબ્ધિ– પાંચ ઈન્દ્રિયોની પ્રાપ્તિ. (૨) નિર્વર્તના– ઈન્દ્રિયોની પૂર્ણ રચના. (૩) પર્યાપ્તિ— પૂર્ણ પર્યાપ્તિઓની પ્રાપ્તિ. (૪) નિરુપહતતા– જન્મસમયે અંગ-વિકળતા રહિત. (૫) ક્ષેમ— સંપન્ન દેશની પ્રાપ્તિ. (૬) પ્રાણ— સુભિક્ષ ક્ષેત્ર અથવા વૈભવશાળી ક્ષેત્રની પ્રાપ્તિ. (૭) આરોગ્ય. (૮) શ્રદ્ધા. (૯) ગ્રાહક- શિક્ષક ગુરુ. (૧૦) ઉપયોગ– સ્વાધ્યાય વગેરેમાં જાગરૂકતા. (૧૧) અર્થ— ધર્મ વિષયક જિજ્ઞાસા. ૨. મનુષ્યત્વ (માણુસત્ત) મનુષ્ય જન્મની દુર્લભતાને સ્પષ્ટ કરવા માટે દસ દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. સંક્ષેપમાં તે આ પ્રમાણે છે– ૧. ઉત્તરાધ્યયન નિયુંત્તિ, ગાથા ૧૧ : माणुस खित्त जाई कुल रूवारोग्ग आउयं बुद्धी । सवणुग्गह सद्धा संजमो अ लोगंमि दुलहाई ॥ २. उत्तराध्ययन चूर्णि पृष्ठ ९४ : संजमो तंमि य , असढकरणं । Jain Education International (૯) ધર્મ-શ્રવણ (૧૦) ધર્મનું અવધારણ (૧૧) શ્રદ્ધા (૧૨) સંયમ ૩. (૩) (ખ) For Private & Personal Use Only उत्तराध्ययन चूर्णि पृ. ९४ : अथवा अन्नपरिवाडीए '][]........... बृहद्वृत्ति, पत्र १४६ : केचिदेतत् स्थाने पठन्तिइन्दियलद्धी निव्वत्तणा य पज्जत्ति निरुवहय खेमं । धाणारोग्गं सद्धा गाहग उवओग अट्ठो य ॥ www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy