________________
ઉત્તરઝયણાણિ
૪૬
અધ્યયન-૨ : આમુખ
૭. અરતિ
જિનશાસનની પ્રભાવના પણ થાય છે. પરીષહ સહન કરવાથી સ્વીકૃત અહિંસા વગેરે ધર્મોની સુરક્ષા થાય છે.
આ અધ્યયન અનુસાર પરીષહો બાવીસ છે :૧. સુધા
૯. ચર્યા
૧૭. તૃણ-સ્પર્શ ૨. પિપાસા ૧૦.નિષદ્યા
૧૮. જલ્લ ૩. શીત ૧૧. શવ્યા
૧૯. સત્કાર-પુરસ્કાર ૪. ઉષ્ણ ૧૨. આક્રોશ
૨૦. પ્રજ્ઞા ૫. દંશ-મશક ૧૩. વધ
૨૧. અજ્ઞાન ૬. અચેલા ૧૪. યાચના
૨૨. દર્શન ૧૫. અલાભ ૮. સ્ત્રી
૧૬. રોગ તત્ત્વાર્થસૂત્રમાં પણ તેમની સંખ્યા બાવીસ જ છે.
આમાં દર્શન-પરીષહ અને પ્રજ્ઞા-પરીષહ–આ બે માર્ગથી અચ્યવન(ખસી ન જવા)માં સહાયક થાય છે અને બાકીના વીસ પરીપો નિર્જરા માટે સહાયક થાય છે. સમવાયાંગ (સમવાય ૨૨)માં છેલ્લા ત્રણ પરીષહોનો ક્રમ ઉત્તરાધ્યયનના ક્રમથી જુદો છે :ઉત્તરાધ્યયન
સમવાયાંગ ૧. પ્રજ્ઞા
૧. જ્ઞાને ૨. અજ્ઞાન
૨. દર્શન ૩. દર્શન
૩. પ્રજ્ઞા અભયદેવસૂરિએ સમવાયાંગની વૃત્તિમાં અજ્ઞાન-પરીષહનો ક્યારેક શ્રુતિના રૂપમાં ઉલ્લેખ કર્યો છે.
તત્ત્વાર્થસૂત્ર (૯૯)માં “અચલ'ના સ્થાને ‘નાન્ય’-પરીષહનો ઉલ્લેખ છે અને દર્શન-પરીષહના સ્થાને અદર્શન-પરીષહનો. પ્રવચનસારોદ્ધાર (ગાથા ૬૮૬)માં દર્શન-પરીષહના સ્થાને સમ્યક્ત-પરીષહ માનવામાં આવેલ છે. દર્શન અને સમ્યક્ત એ માત્ર શબ્દ-ભેદ છે.
અચલ અને નાન્યમાં થોડોક અર્થભેદ પણ છે. અચેલનો અર્થ છે–૧, નગ્નતા અને ૨, ફાટેલાં કે હલકી કિંમતના વસ્ત્રો.*
તત્ત્વાર્થસૂત્ર શ્રુતસાગરીય વૃત્તિમાં પ્રજ્ઞા-પરીષહ અને અદર્શન-પરીષહની વ્યાખ્યા મૂળ ઉત્તરાધ્યયનના પ્રજ્ઞા અને દર્શન-પરીષહથી જુદી છે. ઉત્તરાધ્યયન (૨/૪૨)માં જે અજ્ઞાન-પરીષહની વ્યાખ્યા છે, તે શ્રતસાગરીયમાં અદર્શનની વ્યાખ્યા છે.
૧. તત્ત્વાર્થવૃત્તિ (શ્રતસાગરી), 98 રૂ૦૨ સૂત્ર ૨૭ વૃત્તિ :
शरीरदुःखसहनार्थं शरीरसुखानभिवाञ्छार्थ जिनधर्मप्रभावनाद्यर्थञ्च । २. तत्त्वार्थसूत्र, ९।९ : क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कार
प्रज्ञाज्ञानादर्शनानि। प्रवचनसारोद्धार, पत्र १९२, गा० ६८५-वृत्ति : तत्र मार्गाच्यवनार्थं दर्शनपरीषहः प्रज्ञापरीषहश्च, शेषा विंशतिनिर्जरार्थम् । એજન, પત્ર ૨૨૩, T૦ ૬૮-વૃત્તિ : ચૈત્ર માવો નં નિનન્યિવરીનાં ચેષ તુ યતનાં મિત્રે ટિd ૩૧મૂર્ચ = चेलमप्यचेलमुच्यते।
છે
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org