SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ७० આ સંસારમાં સર્વે જીવોને પોતાની સંપત્તિ ઓછી જ છે. બીજાની જ વધારે છે. એમ દેખાય છે. તે જોઈને હંમેશાં બળ્યા જ કરે છે જેથી સંતોષ ન રાખતાં સદા દુ:ખી દુ:ખી જ રહે છે. જ્યારે અપરિગ્રહી એવા સાચા સાધુ પરિગ્રહને જ પાપ માનતા છતા, તેને છોડીને રહેનારા, ચિંતા-ઇર્ષ્યા-દાઝ-મમતા આદિ તમામ દુષણોથી દૂર રહ્યા છતા દુ:ખોથી રહિત છે તેથી ઘણા સુખી છે. નિશ્ચિંત જિંદગીવાળા છે. અઢાર પાપસ્થાનક શ્રી યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં ૧૧૪ ગાથામાં કહ્યું છે કે असंतोषवतः सौक्ख्यं, न शक्रस्य न चक्रिणः । जन्तो: संतोषभाजः, यदभयस्येव जायते ૧૧૪ દ્વિતીય પ્રકાશ ગાથા તથા “સુજસ-સમસ્કંદ” આ પદ લખીને તેમાં લખેલા “જસ''શબ્દથી ગ્રંથકર્તા પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પોતાનું “યશોવિજયજી”એવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે ॥ ૮ ॥ Jain Education International આ પ્રમાણે “પરિગ્રહ” આવા નામનું જે પાંચમું પાપસ્થાનક છે તેની સજ્ઝાય સમાપ્ત થઈ. For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy