SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારવર્તી સર્વે જીવો અનાદિકાળથી મિથ્યાત્વ અવિરતિ કષાય આદિ દુષિત ભાવોથી નિરંતર કર્મ બાંધે છે. તેના કારણે ભવોભવમાં જન્મ-મરણની પરંપરામાં રખડે છે, અને અનંત દુ:ખો પામે છે. પાપકાર્ય આચરવાં તે પાપબંધનું કારણ છે. અને દુઃખોની પ્રાપ્તિ એ પાપોનું ફળ છે. આ વાત સમજીને જીવનમાં દુ:ખો પામ્યા. તે વાત સમજાવવા માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ 18 પાપસ્થાનકોના વર્ણનને સમજાવતી સુંદર સક્ઝાય બનાવી છે. - આ સક્ઝાય સવાર-સાંજ પ્રતિક્રમણમાં દરરોજ બોલાય છે. આ અઢારે પાપસ્થાનકો ત્યજ્વા જેવાં છે. તેથી તેને બરાબર ઓળખવાં જોઈએ. જો ઓળખીએ, જાણીએ તો જ છોડી શકાય. તેના વિશેષ અર્થો આપણને બરાબર સમજાય તે માટે જ વિવેચન સરળ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ છે. આ વિવેચન ચિંતન-મનન કરવા જેવું છે, વારંવાર અભ્યાસથી આ પાપસ્થાનકો દૂર કરી શકાય છે. Flain Edભ૪. અશ્કેિ! અમદાવાદ. ફોન : (04:) 22164273, 124723, મો.૯૯૨૫૦૨૦૧૩rary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy