SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ 410 ભગવઈ - 20-56789 મરણસમુદ્દઘાત કરવાપૂર્વક રત્નપ્રભાથી આરંભી અધઃ સપ્તમ પૃથિવી સુધી પૃથિવી કાયિકનો ઉપપાત કહેવો. [790 હે ભગવન્! જે અપ્લાવિક આ રત્નપ્રભા અને શર્કરપ્રભા પૃથિવીની વચ્ચે મરણસમુદ્દાત કરીને સૌધર્મકલ્પમાં અકાયિકપણ ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ બધું પૃથિવીકાયિકની પેઠે જાણવું એ પ્રમાણે પહેલા અને બીજી પૃથિવીની વચ્ચે મરણ સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ અષ્ઠાયિકનો ભાવતુ-ઈષ~ામ્ભારા પૃથિવી સુધી ઉપપાત કહેવો. એ પ્રમાણે એ ક્રમ વડે વાવતુ-તમાં અને અધઃસપ્તમ પૃથિવીની વચ્ચે મરણસમુદ્ર ઘાતને પ્રાપ્ત થયેલ અપ્લાયિકનો યાવતુ-ઈષ~ાભારા પૃથિવી સુધી અખાયિકપણે ઉપપાત કહેવો.. હે ભગવન્! જે અપ્લાયિક સૌધર્મ-ઈશાન અને સનસ્કુમાર-મહેન્દ્રકલ્પની વચ્ચે મરણસમુદૂઘાત કરીને આ રત્નપ્રભાકૃથિવીમાં ધનોદધિ અને ધનોદધિવલયોમાં અષ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ બધું પૂર્વવતુ કહેવું. એ પ્રમાણે પૂર્વે કહેલા આંતરાઓમાં મરણસમુદ્ધાતને પ્રાપ્ત થયેલ અષ્કાયિકનો અધિસતમ પૃથિવી સુધીના ધનોદધિઅનેધનોદધિવલયોમાં અષ્કાયિકપણે ઉપપાત કહેવો વાવતુ અનુત્તર વિમાન અને ઈષત્રાત્મારા પૃથિવીની વચ્ચે મરણસમુદુધાતને પ્રાપ્ત થયેલ અખાયિકને યાવતુંસાતમી પૃથિવી સુધી ઘનોદધિ અને ધનોદધિવલયોમાં અપ્લાયિન્ટ પણે ઉપપાત કહેવો. | [૭૧]જે વાયુકાયિક આ રત્નપ્રભા અને શર્કરપ્રભા પૃથિવીની વચ્ચે મરણ સમુદુધાત કરીને સીધમકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થયાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ સત્તરમાં શતકના વાયુકાયિક ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અહિં પણ કહેવું વિશેષ એ કે, રત્નપ્રભાદિ પૃથિવાઓના અંતરામાં મરણ સમુદૂધાતસંબંધે કહેવું. એ પ્રમાણે યાવતુ-અનુત્તર વિમાન અને ઈષત્નાભારાપૃથિવીની વચ્ચે મરણસમુદૂધાત કરીને જે વાયુકાલિક ધનવાત અને તનુવાતમાં તથા ધનવાત અને તનુવાતમાં વલયોમાં વાયુ કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય-ઈત્યાદિ બધું પૂર્વવત. શતક ૨-ઉદ્દેસોદ ની મુનિદીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક૭) ૭િ૯૨]હે ભગવન્! બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? ત્રણ પ્રકારનો. જીવ-પ્રયોગ બંધ,અનંતરબંધ અને પરપરબંધ.હે ભગવનુર્નિરયિકોને કેટલા પ્રકારનો બંધ કહ્યો છે ? પૂર્વ પ્રમાણે જાણવું. એમ યાવતુ-વૈમાનિકો સુધી કહેવું. હે ભગવનું ! જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? પૂર્વપ્રમાણે ત્રણ પ્રકારના. હે ભગવન્! નૈરયિકોને જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જ્ઞાનાવરણીયનો બંધ કહેવો. એ રીતે યાવતુ-અંતરાય કર્મનો બંધ પણ જાણવો. હે ભગવન! જ્ઞાનાવરણીયોદય કર્મનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પૂર્વની પેઠે ત્રણ પ્રકારનો. એ પ્રમાણે નૈરયિકો અને યાવતુ-વૈમાનિકોને પણ બંધ કહેવો. એમ યાવતું અંતરાયોદય કર્મનો બંધ પણ જાણવો. ' હે ભગવન્! સ્ત્રીવેદનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે ત્રણ પ્રકારનો. અસુરકુમારોને સ્ત્રીવેદનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમપૂર્વની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy