SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ 384 ભગવાઈ -18-5736 અલંકૃત અને વિભૂષિત હોય અને એક પુરુષ અલંકત અને વિભૂષિત ન હોય. એ બન્ને પુરુષોમાં ક્યો પુરુષ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને મનોહર હોય અને ક્યો પુરુષ અપ્રસત્રતા કરનાર વાવ-અમનોહર હોય, હે ભગવન્! તેમાં જે પુરુષ અલંકૃત વિભૂષિત હોય છે તે પુરુષ પ્રાસાદીય યાવતુ-મનોહર છે અને જે પુરુષ અલંકૃત વિભૂષિત નથી હોતો તે પુરુષ પ્રાસાદીય યાવતુમનોહર નથી. તે માટે હેગૌતમ ! તે અસુરકુમાર યાવતુમનોહર નથી. હે ભગવન્! બે નાગકુમારદેવો એક નાગકુમારાવાસમાં નાકુમાર દેવ પણે ઉત્પન્ન થયા-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે સમજવું. એ પ્રમાણે યથાવતુ- સ્વનિતકુમારો સુધી જાણવું. વ્યાનભંતર જ્યોતિષિક અને વૈમાનિક સંબંધે પણ એજ પ્રમાણે જાણવું. [૭૩૭હે ભગવન્! એક નારકાવાસમાં બે નૈરયિકો નૈરયિકપણે ઉત્પન્ન થાય. તેમાંનો એક મહાકર્મવાળો યાવતુ-મહાવેદનાવાળો હોય, અને એક અલ્પ કર્મવાળો. થાવતુ-અલ્પવેદનાવાળો હોય એમ કેવી રીતે હોય? નૈરયિકો બે પ્રકારના માથી મિથ્યા વૃષ્ટિ અમાયિસમ્યવ્રુષ્ટિ જે માયિમિથ્યાવૃષ્ટિ છે, તેઓ મહાકવાળા, યાવતુ-મહાવેદ નાવાળા હોય જે સમાયી સમ્યગ્દષ્ટિ છે તેઓ અલ્પકર્મવાળા, યાવતુ-અલ્પવેદના વાળા હોય બે અસુરકુમારો સંબંધે પ્રશ્ન. એ પ્રમાણે એમ એકેદ્રિય અને વિકલેક્રિય સિવાય યાવતુ વૈમાનિકો સુધી જાણવું. | 7i38 હે ભગવન્! જે નૈરયિક મરીને તુરત જ પછીના સમયે પંચેન્દ્રિય તિયત યોનીકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ક્યા આયુષનો અનુભવ કરે? હે ગૌતમ ! તે નૈરયિક આયુષનો અને પંચેદ્રિયતિર્યંચયોનિકનું આયુષ આગળ કરે છે ઉદયાભિમુખ કરે છે. એ પ્રમાણે મનુષ્ય વિષે પણ સમજવું. વિશેષ એ કે, તે મનુષ્યનું આયુષ ઉદયાભિમુખ કરે છે. જે અસુરકુમાર મરીને પછીના સમયે તુરત જ પૃથિવીકાયિક જીવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જે અસુરકુમારના આયુષનો અનુભવ કરે છે અને પૃથિવીકાયિકનું આયુષ ઉદયાભિમુખ કરે છે. એમ જે જીવ જ્યાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તેનું આયુષ ઉદયાભિમુખ કરે છે અને જ્યાં રહેલો છે તેનું આયુષ અનુભવે છે. એ પ્રમાણે વાવ-વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે, જે પૃથિવીકાયિક જીવ પૃથિવી કાયિકમાં જ ઉત્પન્ન થવાને યોગ્ય છે તે પૃથિવીકાયિકનું આયુષ અનુભવે છે અને બીજું પૃથિવીકાયિકનું આયુષ ઉદયાભિમુખ કરે છે. એમ યાવતુ-મનુષ્યો સુધી સ્વસ્થાનમાં ઉત્પાદ સંબંધે કહેવું. પરસ્થાનમાં પણ પૂર્વ પ્રકારે કહેવું. [૭૩]હે ભગવનું ! એક અસુરકુમારાવાસમાં બે અસુરકુમારો અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થાય. તેમાંથી એક અસુરકુમારદેવ ઋજુ સરલ રુપ વિક્ર્વવા ધારે તો તે ઋજુ વિતુર્વી શકે છે અને વાકું રુપ વિક્ર્વવા ધારે તો તે વાંકુ વિમુર્તી શકે છે અને એક અસુરકુમારદેવ ઋજુ વિકુવવા ધારે તો તે વાંકું રુપ વિફર્વી શકે છે અને જો વાંકુ વિકવવા ધારે તો તે જુપ વિકવી શકે છે. તેનું શું કારણ? હે ગૌતમ! અસુરકુમારદેવો બે પ્રકારના કહ્યા છે, સાથી મિથ્યાદ્રષ્ટિ, અમાયી સમ્યગ્દષ્ટિ . તેમાં જે માયી મિદ્રષ્ટિ છે તે અનુરુપ વિફર્વવા ધારે તો વાંકુ કરે છે, જેનું રુપ વિકવવા ધારે છે તેવું રુપ વિકુર્તી શકતો નથી. અને જે અમાયી સમ્યવૃષ્ટિ અસુરકુમાર છે તે ઋજુ૫ વિદુર્વવા ધારે તો તે તેવું સ્પ યાવતુવિકુવી શકે છે. હે ભગવન્! બે નાગકુમારો-ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર પૂર્વ પ્રમાણે જાણવાં. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારો સુધી જાણવું. વનવ્યંતરો, જ્યોતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy