SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ 382 ભગવાઈ-૧૮૩૭૩૦ કહ્યો છે? બે પ્રકારનો મૂલપ્રકૃતિકબન્ધ અને ઉત્તરપ્રતિબન્ધ. હે ભગવનું નૈરયિકોને કેટલા પ્રકારનો ભાવબબ્ધ કહ્યો છે ? હે માકંદિકપુત્ર ! તેઓને બે પ્રકારનો ભાવબન્ધ-મૂળપ્રતિબન્ધ અને ઉત્તરપ્રકૃતિ બન્યું. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું જ્ઞાનાવરણીય કર્મનો ભાવબન્ધકેટલા પ્રકારનો કહ્યો છે ? તે બે પ્રકારનો મૂલપ્રતિબન્ધ અને ઉત્તરપ્રકૃતિબન્ધ. હે ભગવન્! નૈરયિકોને જ્ઞાનાવ રણીય કર્મનો ભાવબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે માકંદિકપુત્ર ! તે બે પ્રકારનો મૂલપ્રતિબન્ધ અને ઉત્તપ્રકૃતિબન્ધ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જેમ જ્ઞાના વરણીય સંબંધે દડક કહ્યો તેમ યાવતુ અંતરાયકર્મ સુધી દડક કહેવો. 7i31 હે ભગવન્! જીવે જે પાપ કર્મ કર્યું છે અને યાવતુ-હવે પછી કરશે, તેમાં પરસ્પર કાંઈ ભેદ છે? હેમાકંદિકપુત્ર! હા, છે. શા હેતુથી એમ કહો છો?હે માકંદિકપુત્ર! જેમ કોઈ એક પુરુષ ધનુષને ગ્રહણ કરી, બાણ લઈ અમુક આકારે ઊભો રહી ધનુષને કાન સુધી ખેંચી છેવટે તે બાણને આકાશમાં ઉંચે ફેંકે, તો આકાશમાં ઉચે ફેકેલા તે બાણના કંપનમાં ભેદ છે? યાવતુ-નેં તે ભાવે પરિણમે છે તેમાં ભેદ છે? હે ભગવન્! હા, છે, તો તે માકંદિકપુત્ર! તે કારણથી એમ કહી શકાય છે કે, યાવતુ તે કર્મના તે તે રુપાદિ પરિણામમાં પણ ભેદ છે.' [732 હે ભગવન નૈરયિકોએ જે પાપ કર્મ કર્યું છે અને વાવતુ જે કરશે. તે પાપ કર્મમાં કાંઈ ભેદ છે? હે માકદિપુત્ર ! હા ભેદ છે. એ પ્રમાણે વાવ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન! નૈરયિકો જે પુદગલોને આહારપણે ગ્રહણ કરે છે, ભવિષ્યકાળમાં તે પુલોનો કેટલામો ભાગ આહાર રૂપે ગૃહીત થાય છે અને કેટલામો ભાગ નિજર છેત્યજે છે ? હે માકંદિકપુત્ર ! આહાર ગ્રહણ કરેલા પુદ્ગલોને અસંખ્યાતમો ભાગ આહારરુપે ગૃહીત થાય છે, અને અનંતમો ભાગ નિજર છે. હે ભગવન! એ નિર્જરાના પુલો ઉપર બેસવાને યાવતુ સૂવાને કોઈ પુરુષ સમર્થ છે ? એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યનુંશ્રમણ ! એ નિર્જરાના પુલો અનાધાર રુપ કહેલા છે. તેઓ કોઈ પણ ઘારણ કરવાને સમર્થ નથી. એમ કહ્યું છે. હે ભગવન્! તે એમજ છે, | શતકા ૧૮-ઉદ્સો ૩ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૪) [૩૩]તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવતુ-ભગવાન ગૌતમે આ પ્રમાણે કહ્યું કે પ્રાણાતિપાત, વાવમિથ્યાવાદર્શનશલ્ય, પ્રાણાતિપાત- વિરમણ, મૃષાવાદવિરમરણ થાવત્મિથ્યાદર્શનશલ્યવિવેક, પૃથિવીકાયિક, યાવતુ વનસ્પતિકાયિક, ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુમુદ્દલ, શૈલેશીને પ્રાપ્ત થયેલો અનગાર, અને ચૂલાકારવાળા બધા ફ્લેવર-એ- ઈઢિયાદિ જીવો એ બધા મળીને બે પ્રકારના છે, તેમાંના કેટલાંક જીવદ્રવ્યપ છે અને કેટલાક અજીવદ્રવ્યરુપ છે તો હે ભગવન્! શું એ બધા જીવના પરિભાગોમાં આવે છે? હે ગૌતમ ! તેમાંના કેટલાંક, જીવના પરિભોગોમાં આવે છે અને કેટલાક પરિભોગોમાં નથી આવતા. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! એ બધા મળીને જીવદ્રવ્યરુપ અને અજીવ- દ્રવ્યસ્પ બે પ્રકારના છે, અને તે બધા જીવના પરિભોગમાં આવે છે. વળી પ્રાણાતિપાત વિરમણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy