SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૭, ઉદેસી-૪ 377 ઉભયકત નથીએ પ્રમાણે વાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો શું આત્મ કૃત વેદનાને વેદે છે, હે ગૌતમ! જીવો આત્મકૃત વેદનાને વેદે છે, પરકત કે ઉભયત નહીં એ પ્રમાણે વાવ-વૈમાનિકો સુધી જાણવું શતક ૧૭-ઉદેસી-૪ની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક 5) [૭૦૮]હે ભગવન્! દેવેંદ્ર દેવરાજ ઈશાનની સુધમાં સભા ક્યાં કહી છે ? હે ગૌતમ ! જંબૂઢીપ નામે દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરે આ રત્નપ્રભાના પૃથિવીના અત્યન્ત સમ અને રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર અને સૂર્યને મૂકીને આગળ ગયા પછીયાવત સ્થાનપદમાં કહ્યા પ્રમાણે મધ્યભાગમાં ઈશાનાવ- સંતક વિમાન આવે છે. તે સાડા. બાર લાખ યોજન લાંબુ અને પહોળું છે-ઈત્યાદિ યાવતુ-દશમ શતકમાં શકવિમાનની વક્તવ્યતા કહી છે તે બધી અહીં ઈશાન સંબંધે કહેવી. તે ઈશાનેને આયુષ કિંચિતું અધિક બે સાગરોપમનું છે, યાવતુ-દેવેંદ્ર દેવરાજ ઈશાન છે. શતક ૧૭ઉદેસોપની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક [૭૦૯હે ભગવનું ! જે પૃથિવીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથિવીમાં મરણ સમુદઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ! શું પ્રથમ ઉત્પન્ન થાય અને પછી આહાર કરે-પુદ્ગલ ગ્રહણ કરે કે પ્રથમ પુગલ ગ્રહણ કરે અને પછી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે શા કારણથી ? હે ગૌતમ ! પૃથિવીકાયિકોને ત્રણ સમુદઘાતો કહ્યા છે, વેદના સમુદ્દઘાત, કષાય સમુદ્દઘાત અને મરણાંતિક સમુદઘાત. જ્યારે જીવ મારણાં- તિક સમુદ્દઘાત કરે છે ત્યારે દેશથી પણ સમુદ્દઘાત કરે છે અને સર્વથી પણ સમુદ્ધાત કરે છે. જ્યારે દેશથી સમુદ્દઘાત કરે છે ત્યારે પ્રથમ પુદ્ગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે, જ્યારે સર્વથી સમુદ્દઘાત કરે છે ત્યારે પ્રથમ ઉત્પન્ન થાય છે અને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે. હે ભગવનું ! પૃથિવીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુ-મરણસમુદ્દઘાત કરી જે ઈશાનકલ્પમાં પૃથિવીકા- વિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પૃચ્છા. પૂર્વ પ્રમાણે જાણવું. એમ યાવતુ-અર્ચ્યુત, રૈવેયક, અનુ તર વિમાન અને ઈષ~ાત્મારા પૃથિવી સંબંધે પણ જાણવું. હે ભગવન્! જે પૃથિવી કાયિક જીવ આ શર્કરામભા પૃથિવીમાં મરણસમુદ્દઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથિવીકા વિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ રત્નપ્રભા પૃથિવીના પૃથિવીકાયિક નો ઉત્પાદ કહ્યો છે તેમ શર્કરા પ્રભા નો કહેવો. યાવતુ એ પ્રમાણે ઈ–ભારા પૃથિવી સુધી જાણવું. તથા જેમ રત્નપ્રભાના પૃથિવીકાયિકની વક્તવ્યતા કહી તેમ યાવતુસાતમી નરકમૃથિવી સુધીમાં મરણ સમુદ્દઘાતથી સમવહત થયેલા જીવનો ઈત્યાસ્મારામાં ઉપપાત કહેવો. શતક ૧૭-ઉદેસોની ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy