SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૭, ઉદેસી-૧ 369 વગેરે ચાર ક્રિયાઓ લાગે. તથા જે જીવોના શરીરથી કંદ નીપજ્યો છેયાવતુ-બીજ નીપજ્યું છે તે જીવોને કાયિકી યાવતુચાર ક્રિયાઓ લાગે. વળી જે જીવોના શરીરથી મૂળ નીપજયું છે તે જીવોને કાયિકી પાવત-પાંચ ક્રિયાઓ લાગે. તથા જે જીવો સ્વાભા વિક રીતે નીચે પડતાં મૂળના ઉપગ્રાહક-છે તે જીવોને પણ કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે છે. હે ભગવન્! કોઈ પુરુષ વૃક્ષના કંદને હલાવે તો તેને કેટલી ક્રિયા લાગે? હેગૌતમ ! પાંચ ક્રિયાઓ લાગે. તથા જે જીવોના શરીરથી મૂળ યાવતુ-બીજા નીપજ્યું છે તે જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે. હે ભગવન! ત્યાર પછી તે કન્દ પોતાના ભારને લીધે નીચે પડે અને યાવતુ-જીવોનો ઘાત કરે તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે? ચાર ક્રિયાઓ લાગે. તથા જે જીવોના શરીરોથી કંદ નીપજયો છે તે જીવોને યાવતુ. પાંચે ક્રિયાઓ લાગે. વળી જે જીવો સ્વાભાવિક રીતે નીચે પડતાં તે કંદના ઉપકારક હોય તે જીવોને પણ ક્રિયાઓ લાગે. જેમ કંદ સંબધે વક્તવ્યતા કહી તેમ યાવતુબીજ સંબધે પણ જાણવી. [૬૭]હે ભગવન્! કેટલો શરીરો કહ્યાં છે? હે ગૌતમ ! પાંચ -દારિક, વાવતુ કામણ. કેટલી ઈન્દ્રિયો કહી છે? હે ગૌતમ! પાંચ, શ્રોત્રેન્દ્રિય, યાવતુ સ્પર્શેન્દ્રિય. યોગ. કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! ત્રણ-મન-યોગ, વચનયોગ અને કાયયોગ. ઔદા રિક શરીરને બાંધતો જીવ કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કોઈવાર ત્રણ ક્રિયાવાળો, કોઈવાર ચારક્રિયાવાળો અને કોઈવાર પાંચ કિયાવાળો હોય. એ રીતે પૃથિવીકાયિક સંબન્ધ કહેવું. તથા એ પ્રમાણે કમથી યાવતુ-મનુષ્ય સુધી જાણવું. હે ભગવન્! ઔદા રિક શરીરને બાંધતા અનેક જીવોને કેટલી ક્રિયાઓ લાગે ? હે ગૌતમ! તેઓને કદ્ધચિત ત્રણ ક્રિયાઓ, કદાચિતચારક્રિયાઓ અને કદાચિ/પાંચક્રિયાઓલાગે.એપ્રમાણે વાવતુ પૃથિવીકાયિકો સુધી જાણવું. તથા એ ક્રમથી યાવતુ-મનુષ્યો સુધી જાણવું. એ પ્રમાણે વૈક્રિય શરીર સંબધે પણ બે દેડકો કહેવા. પરન્તુ જે જીવોને વૈક્રિય શરીર હોય તે જીવોને આશ્રયી કહેતું. એ પ્રમાણે યાવતુ-કામણ શરીર સુધી સમજવું. શ્રોત્રેન્દ્રિયથી આરંભી થાવતુ-સ્પર્શેન્દ્રિય સુધી વળી મનયોગ, યાવતુકાયયોગ વિષે પણ એ પ્રમાણે કહેવું, પરન્તુ જેને જોયો હોય તેને તે યોગસંબન્ધ કહેવએમ બધા મળીનેછવ્વીસ દેડકો કહેવી. []હે ભગવન્! ભાવ કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! ભાવ છે પ્રકારના -ઔદાયિક, ઔપશમિક, યાવતુ-સાંનિપાતિક. હે ભગવનું ! ઔદયિક ભાવ કેટલા પ્રકારે કહ્યો છે. હે ગૌતમ ! બે પ્રકારે ઔયિક અને ઉદયનિષ્પન્ન. એ પ્રમાણે આ અભિ લાપ વડે અનુયોદ્ધાર- માં જેમ છ નામની વક્તવ્યતા કહી છે તે બધી અહિં કહેવી. યાવ એ પ્રમાણે સાંનિપાતિક ભાવ સુધી કહેવું. હે ભગવન્! તે એમજ છે, શતક: ૧૭-ઉદેસા 1 નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદેશકઃ૨) [99] હે ભગવન્! સંયમ, પ્રાણાતિપાતાદિથી વિરતિવાળો અને જેણે પાપકર્મ નો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યું છે એવો જીવ ચારિત્ર ધર્મમાં સ્થિત હોય, અસંયત, અવિરત અને જેણે પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યું નથી એવો જીવ અધર્મમાં સ્થિત હોય, તથા સંયતાસંયમ જીવ ધમધર્મમાં સ્થિત હોય ? હે ગૌતમ ! હોય. હે ભગવનું ! એ ધર્મમાં, અધર્મમાં અને ધમધર્મમાં કોઈ જીવ બેસવાને વાવતું. 2i4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy