SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૬, ઉસો-૮ 367 પુરુષ પોતાનો હાથ, પગ, બાહુ કે ઉરુ સંકોચે કે પસારે તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે? હે ગૌતમ ! તે પુરુષને કાયિકી વગેરે પાંચે ક્રિયાઓ લાગે. [૬૮]હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો વાવતુ-મોટા સુખવાળો દેવ લોકાંતમાં રહીને અલોકમાં પોતાના હાથને, યાવતુ-ઉરુને સંકોચવા કે પસારવા સમર્થ છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ગૌતમ જીવોને આહારીપચિત, શરીરોપતિ અને લેવરોચિત પુદ્ગલો હોય છે, તથા પુદ્દલોને આશ્રયીનેજ જીવોનો અને અજીવોનો ગતિપર્યાય કહેવાય છે. અલોકમાં તો જીવો નથી. તેમ પુદગલો પણ નથી માટે તે હેતુથી પૂર્વોક્ત દેવ યાવતુ-પસારવા સમર્થ નથી. હે ભગવન્! તે એમજ છે, એમજ છે.” શતકઃ ૧૬-ઉદ્દેસી ૮ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૯) [૬૮]હે ભગવન્! વૈરોચનેન્દ્ર અને વેરોચન રાજા એવા બલિની સુધમાં સભા ક્યાં કહેલી છે? હે ગૌતમ ! જંબૂદ્વીપ નામે દીપમાં મંદર પર્વતની ઉત્તરે તિર અસંમેય ઈત્યાદિ જેમ ચરમની હકીકતમાં કહ્યું છે તેમ અણવરદ્વીપની બાહ્યવેદિકાથી અણવરસમુદ્રમાં 42000 યોજન અવાહ્યા પછી વૈરોચનેન્દ્ર અને રોચનરાજા એવા બલિનો સચકેંદ્ર નામનો ઉત્પાત પર્વત કહ્યો છે. તે ઉપાત પરર્વેત તેનું પ્રમાણ તિગિ. ચ્છકૂટ પર્વતની પેઠે જાણવું યાવત રુચકેન્દ્ર નામનો અર્થ પણ તે પ્રમાણે કહેવો. વિશેષ એ કે અહિં રુચકેન્દ્રની પ્રભાવાળાં ઉત્પલાદિ જાણવાં.બાકી બધું તેજ પ્રમાણે ચાવતુ-તે બલિ ચંચા રાજધાનીનું તથા અન્યોનું (આધિપત્ય કરતો વિહરે છે.) ત્યાં સુધી કહેવું. તે રુચ કેન્દ્ર ઉત્પાત પર્વતની ઉત્તરે ઈત્યાદિ પૂર્વવતુ યાવતુ-ચાલી હજાર યોજન ગયા પછી ત્યાં બલિની બલિચંચા'નામની રાજધાની કહછેતેરાજધાનીનો વિષ્ફભ વિસ્તાર એકલાખ યોજન છે. બાકીનું વધુ પ્રમાણ પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એ કે બલિની સ્થિતિ સાગ રોપમ કરતાં કંઈક અધિક કહી છે. હે ભગવન્!તે એમજ છે, હેભગવાને એમજ છે.' શતકઃ૧૬-ઉદેસી ૯ની અનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ! (ઉદ્દેશક 10-14) [૬૮૮]હે ભગવન્! અવધિજ્ઞાન કેટલા પ્રકારે કહ્યું છે ? બે પ્રકારે.અહિં પ્રજ્ઞાપના'નું તેત્રીસમું પદ સંપૂર્ણ કહેવું. હે ભગવન્! તે એમજ છે, યાવવિહરે છે. [૬૮૯હે ભગવન્! દ્વીપકુમારો બધા સમાન આહારવાળા છે, સમાન ઉચ્છવાસનિઃશ્વાસવાળા છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. અહિં જેમ પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશકમાં દ્વીપકુમારોની વક્તવ્યતા કહેલી છે તે બધી કહેવી, હે ભગવનું ! દ્વિીપકુમારોને કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ ! યાર. કૃષ્ણલેશ્યા, યાવતુ- તેજો લેશ્યા. હે ભગવનું ! યાવતુ-તેજલેશ્યાવાળા એ દ્વીપકુમારોમાં કોણ કોનાથી વાવતુવિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા દ્વીપકુમારો તેજલેશ્યાવાળા છે, કાપોતલેશ્યા વાળા અસંખેયગુણા છે. તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, અને તેના કરતાં કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવનું ! એ દ્વીપકુમારમાં કોણ કોનાથી અલ્પ ધિંક છે અને મહર્ધિક છે ? હે ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળા કરતાં નીલલેશ્યાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy