SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ 961 શતક-૧૬, ઉદેસી-૫ આજે તો તે શક્ર આપને સંક્ષિપ્ત આઠ પ્રશ્નો પૂછી અને ઉત્સુકતાપૂર્વક વાંદી નમી પાવતુકેમ ચાલ્યો ગયો? હે ગૌતમ! એ પ્રમાણે ખરેખર તે કાળે તે સમયે મહાક્રકલ્પના મહા સામાન્ય વિમાનમાં મોટી ઋદ્ધિવાળ, વાવતુ-મોટા સુખવાળા બે દેવો એકજ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમાં એક માયી મિથ્યાદ્રષ્ટિરુપે ઉત્પન્ન થયો અને એક અયામી સમ્યગ્દષ્ટિરુપે ઉત્પન્ન થયો. ત્યાર પછી ઉત્પન્ન થયેલા તે માયિમિથ્યાવૃષ્ટિ દેવે ઉત્પન્ન થયેલા આમાસિમ્યગ્દષ્ટિ દેવને આ પ્રમાણે કહ્યું કે- પરિણામ પામતા પુદગલો પરિ ણત' ન કહેવાય, પણ ‘અપરિણત' કહેવાય. ત્યારબાદ ઉત્પન્ન થયેલા તે અમાથી સમ્યગ વૃષ્ટિ દેવે આ પ્રમાણે કહ્યું કે-પરિણામ પામતા પુદગલો પરિણત” કહેવાય, પણ “અપરિ રતન કહેવાય, એ પ્રમાણે કહી ઉત્પન્ન થયેલા તે અમાસિમ્યગદૃષ્ટિ દેવે ઉત્પન્ન થયેલા માયિમિથ્યાદ્રષ્ટિ દેવને આ પ્રકારનો સંલ્પ ઉત્પન્ન થયો કે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી યાવતુ-પપાસી આ પ્રકારનો પ્રશ્ન પૂછવો ત્યારબાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર મારી તરફ આવતા તે દેવની તેવા પ્રકારની દિવ્યદેવર્ષિ, દિવ્યદેવતિ, દિવ્ય દેવપ્રભાવ અને દિવ્ય તેજોરાશિને ન સહન કરતો આઠ સંક્ષિપ્ત પ્રશ્નો પૂછી અને ઉત્સુકતાપૂર્વક વાંદી યાવતુ-ચાલ્યો ગયો. [૬૭પીજે વખતે શ્રમણ ભગવંત મહાવીર પૂર્વ પ્રમાણેની વાત પૂજ્ય ગૌતમને કહી રહ્યા છે તે જ વખતે તે (સમ્યવ્રુષ્ટિ દેવ) ત્યાં શીધ્ર આવ્યો અને પછી તે દેવે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વાંદી નમી આ પ્રમાણે કહ્યું કે-હે ભગવન્ મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય નામના વિમાનમાં ઉત્પન્ન થયેલા માથી મિથ્યાદ્રષ્ટિ દેવે મને આ પ્રમાણે કહ્યું કે “પરિણત કહેવાય. તો હે ભગવન્! એ મારું કથન કેવું છે? શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું કે-હે ગંગદત્તા હું પણ એ પ્રમાણે કહું છું, કે પરિણામ પામતા પુદ્દલો વાવતું ‘અપરિણત નથી પણ પરિણત છે, અને તે અર્થ સત્ય છે. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી એ વાતને સાંભળી અવધારી તે ગંગદત્ત દેવ હર્ષવાળો અને સંતોષવાળો થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નથી બહુ દૂર નહિ અને બહુ નજીક નહી એવી રીતે પાસે બેસી તેઓની પર્યાપાસના કરે છે. પછી શ્રમણ ભગવંત મહાવીરે ધર્મકથા કહી, યાવત્ તે આરાધક થયો. પછી તે ગંગદત્ત દેવ હર્ષ અને સંતોષયુક્ત થઈ ઉભો થયો, શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે બોલ્યો કે- હે ભગવંતહું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક છું? જેમ સૂર્યાભદેવ સંબન્ધ કહ્યું તેની પેઠે બધું જાણવું, યાવતુ તે ગંગદર દેવ બત્રીસ પ્રકારના નાટક દેખાડી જ્યાંથી આવ્યો હતો ત્યાંથી પાછો ચાલ્યો ગયો. [67]' ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને કહ્યું, કે હે ભગવન્! એ ગંગદત દેવની તે દિવ્ય દેવધિ, દિવ્ય દેવઘતિ લાવતુ-ક્યાં ગઈ? હે ગૌતમ! તે દિવ્ય દેવધિ તે ગંગદત્ત દેવના શરીરમાં ગઈ, આ સ્થળે પૂર્વોક્ત કૂટાગાર શાળાનો દ્રષ્ટાંત જાણવો. ગંગદર દેવે તે દિવ્ય દેવધિ અને દિવ્ય દેવઘુતિ શાથી મેળવી, યાવતું તેને શાથી અભિસમન્વાગત-પ્રાપ્ત થઈ? શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું કે-હે ગૌતમ તે કાળે તે સમયે આજ જેબૂદ્વીપમાં, ભારતવર્ષમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં સહસ્ત્રા શ્રવણ નામનું ઉઘાન હતું. તે હસ્તિનાપુર નગરમાં આવ્ય, યાવતુ-અપરિભૂત એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy