SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - શતક-૧૬, ઉસો-૩ ૩પ૯ (ઉદ્દેશક 3) [૭૦]રાજગૃહમાં (ભગવાન ગૌતમ) યાવતુ આ પ્રમાણે બોલ્યા કે- ભગવનું ! કેટલી કપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમાં આઠ - જ્ઞાનાવરણીય, યથાવત્ અંતરાય એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું જ્ઞાનાવરણીય કર્મને વેદતો જીવ બીજી કેટલી કર્મપ્રકૃતિઓ વેદ છે? હે ગૌતમ! આઠે કર્મપ્રકૃતિઓને વેદે છે. એ પ્રમાણે અહીં પ્રજ્ઞાપનસૂત્રમાં કહેલ “વેદાવેદ, વેદાબંધ’ બંધાવેદ, તથા બંધાબંધ' નામનો ઉદ્દેશક પણ કહેવો. એ પ્રમાણે વાવ વૈમાનિકો સુધી જાણવું. [૭૧ત્યારબાદ શ્રમણ ભગવંત મહાવીરે અન્ય કોઈ દિવસે રાજગૃહ નગરના ગુણસિલકચૈત્યથી નીકળી બહારના બીજા દેશોમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે ઉલ્લુ કતીરનગર હતું. તે ઉત્સુકતીરનગરની બહાર ઈશાન કોણમાં એકબૂજક ચૈત્ય હતું. ત્યાર પછી અનુક્રમે વિચરતા શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે એકજંબૂક ચૈત્યમાં સમોસ, યાવતુ-સભા પાછી ગઈ. ત્યાર પછી આ પ્રમાણે બોલ્યા. હે ભગવનું છઠ્ઠ છઠ્ઠના તપપૂર્વક થાવનિરંતર આતાપના લેતા ભાવિતાત્મા એવા અનગારને દિવસના પૂર્વાર્ધ ભાગમાં પોતાના હાથ, પગ, યાવતુ-ઉ-સાથળને સંકોચવા કે પહોળા કરવા કલ્પતા નથી, અને દિવસના પશ્ચિમાર્ધ ભાગમાં પોતાના હાથ, પગ, યાવતુ-ઉરુને સંકોચવા અને પોહળા કરવા કહ્યું છે. હવે તે અનગારને અર્શી લટકતા હોય અને તે અશેને કોઈ વૈદ્ય જુએ, જોઈને તે અને કાપવાને તે ષિને ભૂમિ ઉપર સૂવાડીને તેના અશ કાપે તો હે ભગવાન્ ! તે કાપનાર વૈદ્યને ક્રિયા લાગે કે જેના અર્થો કપાય તેને ધમતરાય રુપ ક્રિયા સિવાય બીજી પણ ક્રિયા લાગે ? હે ગૌતમાં હતું, જે કાપે છે, તેને (શુભ) ક્રિયા લાગે છે, અને જેના અર્થો કપાય છે તેને ધમતરાય સિવાય બીજી ક્રિયા નથી લાગતી શતક:૧૬ની ઉદેસો ૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (ઉદેશક 4 ) . [૭૨]રાજગૃહમાં યાવતુ આ પ્રમાણે બોલ્યા કેહે ભગવન . અન્નગ્લાયક શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે તેટલું કમબૈરયિક જીવો નરકમાં એક વરસે, અનેક વરસે કે સો વરસે ખપાવે? હે ગૌતમ! એ અર્થ સમર્થનથી 1 ચતુર્થભક્ત કરનાર શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે તેટલું ધર્મ નરયિક જીવો નરકમાં સો વરસે, અનેક સો વરસે કે હજાર વરસે ખપાવે? હે ગૌતમી એ અર્થ સમર્થ નથી. છઠ્ઠ ભક્ત સંબંધ પ્રશ્ન હે ગૌતમાં એ અર્થ સમર્થ નથી. અષ્ટમ ભક્ત કરી શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે તેટલું કર્મ નૈરયિકો નરકમાં એક લાખ વરસે, અનેક લાખ વરસે કે એક કરોડ વરસે ખપાવે? હે ગૌતમાં એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! દશમ ભક્ત કરનારો શ્રમણ નિગ્રન્થ જેટલું કર્મ ખપાવે તેટલું કર્મ નૈરયિક જીવો નરકમાં એક કરોડ વરસે, અનેક કરોડ વરસે કે કટાકોટી વરસે ખપાવે? હે ગૌતમી એ અર્થ સમર્થ નથી. ' હે ભગવનું ! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ! જેમ કોઈ એક ઘરડો, ઘડપણથી જર્જરિત શરીરવાળો, ઢીલા પડી ગયેલા અને ચામડીના વળીયા વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy