SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - 332 ભગવઈ-૧૪-૯૩૨ પગલો પણ હોય છે. એ પ્રમાણે યાવતુ-મનુષ્યો સુધી જાણવું. વાનવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને અસુરકુમારની પેઠે જાણવું. હે ભગવન્! શું નારકોને હે ગૌતમાં તેઓને ઈષ્ટ પુદ્ગલો હોતા નથી, પણ અનિષ્ટ પુદ્ગલો હોય છે. જેમ આત્ત પુદ્ગલો સંબધે કહ્યું, તેમ ઈષ્ટ, કાંત પ્રિય અને મનોજ્ઞ પુગલો સંબધે પણ કહેવું. વળી એ પ્રમાણે અહિં પાંચ દેડક કહેવા. [33 હે ભગવન્. મહદ્ધિક યાવતુ-મોટા સુખવાળો દેવ હજાર પોને વિક્ર્વને હજાર ભાષા બોલાવા સમર્થ છે? હા, ગૌતમ તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! તે એક ભાષા છે કે હજાર છે? હે ગૌતમ તે એક ભાષા છે પણ હજાર ભાષા નથી. [૩૪]તે કાલે, તે સમયે ભગવંત ગૌતમે તુરંતનો ઉગેલો અને જાસુદના પુષ્પના પંજ જેવી રાતો બાલસૂર્ય જોયો, તે સૂર્યને જોઈને શ્રદ્ધાવાળા. અને યાવતુ-જેને પ્રશ્ર કુતૂહલ ઉત્પન્ન થયું છે એવા ભગવંત ગૌતમ સ્વામી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યા, અને યાવતુ-નમીને યાવતુ-આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! સૂર્ય એ શું છે અને તે ભગવન્! સુર્યનો અર્થ શો છે? હે ગૌતમ! સૂર્ય એ શુભ પદાર્થ છે, અને સૂર્યનો અર્થ પણ શુભ છે. હે ભગવન્! સૂર્ય એ શું છે કે એની સૂર્યની પ્રભા એ શું છે? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે છાયા-પ્રતિબિંબ અને વેશ્યા-પ્રકાશના સમૂહ સંબધે પણ જાણવું. [૩પભગવન્! જે આ શ્રમણ નિગ્રંથો આયપણે વિહરે છે, તેઓ કોની તેજો લેશ્યાને-સુખને અતિક્રમે છે? હે ગૌતમ! એક માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ વાન વ્યંતર દેવોની તેને વેશ્યાને-સુખને અતિક્રમે છે, બે માસના પર્યાયવાળો શ્રમણનિગ્રંથ અસરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોની તેજોલેશ્યાને એ પ્રમાણે ત્રણમાસના પર્યાય વાળો શ્રમણનિરૈન્ય અસુરકુમાર દેવોની તેજલેશ્યાને, ચારમાસના પર્યાયવાળો શ્રમણ નિર્ચન્થ ગ્રહગણ, નક્ષત્ર અને તારારુપ જ્યોતિષિક દેવોની તેજલેયાને પાંચમાસના પર્યાયવાળો શ્રમણનિગ્રંથ સૌધર્મ અને ઈશાનવાસી દેવોની,સાતમાસના પર્યાયવાળો શ્રમનિરૈન્ય સનકુમાર અને માહેન્દ્ર દેવોની,આઠ માસના પર્યાયવાળો શ્રમણ નિર્ચન્થ બ્રહ્મલોક અને લાંતક દેવોની, નવમાસનાપર્યાયવાળો શ્રમણનિર્ઝન્ય મહાશુક્ર અને સહસ્ત્રારદેવોની દશમાસના પર્યાયવાળો શ્રમણ નિન્ય આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવોની, અગીયારમાસના પયયવાળો શ્રમણ નિગ્રન્થ ગ્રેવેયક દેવોની અને બાર માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ અનુત્તરીપપાતિક દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. ત્યારબાદ શુદ્ધ અને શુદ્ધતર પરિણામવાળો થઈને પછી સિદ્ધ થાય છે, વાવતુ-સર્વ દુઃખોનો અન્ત કરે છે. ‘હે ભગવન્! તે એમજ છે, તે એમજ છે'-એમ કહી વાવ વિહરે છે. શતક ૧૪-ઉદ્દેશો: ૯નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૧૦) [૩૬]ભગવન્! કેવલજ્ઞાની જાણે અને જુએ? હા, જાણે અને જુએ. જેમ કેવલજ્ઞાની છદ્મસ્થને જાણે અને જુએ તેમ સિદ્ધ પણ જીવને જાણે અને જુએ ? હા, ગૌતમ! જાણે અને જુએ. હે ભગવન્! કેવલજ્ઞાની આધોવધિને-જાણે અને જુએ ? હા, ગૌતમ! જાણે અને જુએ. એમ પરમા વધિજ્ઞાનીને પણ જાણે અને જુએ. એ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy