SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ 331 શતક-૧૪, ઉદેસી-૮ છે? હા ગૌતમ! એમ છે. હે ભગવાન! શા હેતુથી એમ કહેવાય છે? એક એક અવ્યા બાધ દેવ એક એક પુરુષની એક એક પાંપણ ઉપર દિવ્ય દેવર્ષિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ અને દિવ્ય નાટ્યવિધિને બતાવી શક્યા સમર્થ છે, પરન્તુ તે પુરુષને સ્વલ્પ દુખ થવા દેતો નથી, તેમ તેના અવયવનો છેદ પણ કરતો નથી. એવી સૂક્ષ્મતાપૂર્વક બતાવી શકે છે, તે હેતુથી કહેવાય છે. એ અવ્યાબાધ” [૨૯]હે ભગવન્! દેવના ઈન્દ્ર અને દેવના રાજા શક(કોઈ) પુરુષના માથાને હાથવડે કાપી નાખી કમંડલુમાં નાખવા સમર્થ છે? હા, સમર્થ છે. તે તે વખતે કમંડલમાં કેવી રીતે નાંખે? તે શક્ર માથાને છેદીને, ભેદી, ભેદીને, કૂટી કૂટીને અને ચૂર્ણ કરી કરીને કમંડલુમાં નાખે, અને ત્યાર પછી તુરતજ મેળવે- એટલું સૂક્ષ્મ કરી કમંડલમાં નાંખે, તેના અવયવોનો છેદ કરે તો પણ તે પુરુષને જરા પણ પીડા ઉત્પન્ન ન થાય. [૩૦]હે ભગવનીશું એમ છે કે તે જુભક દેવો તે કુંભક(સ્વચ્છન્દચારી)દેવો છે? હા, ગૌતમ એમ છે. હે ભગવન્! ક્યા હેતુથી હે ગૌતમ! હંમેશા પ્રમોદવાળા, અત્યન્ત કીડાશીલ, કંદર્પને વિષે રતિવાળા અને મૈથુન સેવવાના સ્વભાવવાળા હોય છે, જે તે દેવોને ગુસ્સે થયેલો જુએ છે, તે પુરુષો ઘણો અપયશ પામે છે, તથા જેઓ તે દેવોને તુષ્ટ થયેલા જુએ છે તેઓ ઘણો યશ પામે છે, માટે હે ભગવનું . જૈભક દેવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમી દશ પ્રકારના. અન્નભક, પાનજુભક, વસ્ત્રજંભક, ગૃહજુંભક, શિય નર્જુભક, પુષ્પાજંભક, વિધાર્જુભક, અને અવ્યક્ત ભક. તેઓ ચિત્ર, વિચિત્ર, યમક અને સમક પર્વતોમાં તથા કાંચનપર્વતોમાં વસે છે. હે ભગવન્! ભક દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? હે ગૌતમ! એક પલ્યોપમની. “હે ભગવનું ! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે એમ કહી ભગવાનુ ગૌતમ યાવત્ વિહરે છે. | શતક ૧૪-ઉદ્દેસાઃ ૮ની મનદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (ઉદેસા-૯) [૩૧]હે ભગવન્! ભાવિતાત્મા અનગાર જે પોતાની કમલેશ્યને જાણતો નથી, અને જોતો નથી. તે સરુપી-સશરીરી અને કર્મલ્લેશ્યાસહિત જીવને જાણે અને જુએ? હા, ગૌતમી તેમજ છે. હે ભગવન્! રુપી- સકર્મલેશ્ય- પુદ્ગલસ્કન્ધો પ્રકાશિત થાય છે. ? હા, ગૌતમી તેવા પુદ્ગલસ્કન્ધો પ્રકાશિત થાય છે. હે ભગવન્! રુપવાળા અને કર્મને યોગ્ય અથવા કર્મસંબન્ધી વેશ્યાના જે પુદ્ગલો પ્રકાશિત થાય છે, યાવતું પ્રભાસિત થાય છે તે કેટલા છે? હે ગૌતમ! ચંદ્ર અને સૂર્યના વિમાનોથી જે આ બહાર નીકળેલી લેશ્યાઓ છે તેઓ અવભાસિત થાય છે, પ્રભાસિત થાય છે, એ પ્રમાણે હે ગૌતમ! એ બધા સ્પયુક્ત, કમને યોગ્ય લેયાવાળા પુદ્ગલો પ્રકાશિત થાય છે. [૩૨]હે ભગવન્! શું નૈરયિકોનું આત્ત-સુખકારક પુદ્ગલો હોય છે કે અનાત્તદુઃખકારક પગલો હોય છે? હે ગૌતમાં તેઓને આત્ત પુદ્ગલો નથી પણ અનાત્તા પગલો હોય છે. હે ભગવન! અસુરકુમારને આત્ત-સુખકારક પુલો હોય છે કે અનાર પુગલો હોય છે? હે ગૌતમાં તેઓને આત્ત પુદ્ગલો હોય છે, પણ અનાર પુદ્ગલો હોતા નથી. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું. હે ભગવન્! શું પૃથિવીકાયિકોનો પ્રશ્ન હે ગૌતમાં તેઓને આર પુદ્ગલો પણ હોય છે, અને અનાત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy