SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૪, ઉસો-૭ 329 એમ કહેવાય છે કે ભાવતુલ્ય એ ભાવતુલ્ય છે. હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે કે સંસ્થાનતુલ્ય એ સંસ્થાનતુલ્ય' છે ? હે ગૌતમ! પરિમંડલ સંસ્થાન પરિમંડલ સંસ્થાનની સાથે સંસ્થાનવડે તુલ્ય છે, પરિમંડલસંસ્થાન તે સિવાયના બીજા સંસ્થાનની સાથે સંસ્થાનવડે તુલ્ય નથી. તે પ્રમાણે વૃત્ત, સંસ્થાન, વ્યસ્ત્ર સંસ્થાન, ચતુરસ્ત્ર- અને, આયત-લાંબું સંસ્થાન પણ જાણવું. તથા સમચતુરઢ સંસ્થાન સમચતરસ્ત્ર સંસ્થાનની સાથે સંસ્થાનની તુલ્ય છે, પણ સમચતુરસ્ત્ર સિવાયના બીજાં સંસ્થાનની સાથે સંસ્થા નથી તુલ્ય નથી. એ પ્રમાણે ન્યોધપરિમંડલ, અને વાવ-હેંડ સંસ્થાન સુધી જાણવું. તે હેતુથી ભાવતુ-સંસ્થાનતુલ્ય એ “સંસ્થાનતુલ્ય કહેવાય છે. [૨૧]હે ભગવનું. ભક્તપ્રત્યાખ્યાન કરનાર અનગાર મૂર્શિત, યાવતું-અત્યન્ત આસક્ત થઈને આહાર કરે, અને પછી સ્વભાવથી કાલ-મરણાંતિક સમુદ્રઘાત કરે, ત્યારે પછી અમૂતિ- અમૃદ્ધ- યાવતુ-અનાસક્ત થઈ આહાર કરે? હા, ગૌતમ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અનગાર-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે આહાર કરે. હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે હે ગૌતમ ! તે પ્રથમ મૂછિત છે પછી સ્વભાવ થી અમૂર્ષિત થાય છે તે હેતુથી ભક્તપ્રત્યાખ્યાન કરનાર અનગાર પૂર્વ પ્રમાણએ યાવતું “આહાર કરે છે.' [૬૨૨હે ભગવનું શું લવસત્તમ દેવો એ લવસત્તમ દેવો છે ? હા ગૌતમ ! હે ભગવન્! લવસત્તમ દેવો એ લવસત્તમ દેવો’ એમ શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ! જેમ કોઈ જુવાન પુરુષ યાવતુ-નિપુણ શિલ્પનો જ્ઞાતા હોય, અને તે પાકેલ, લવણાને યોગ્ય થયેલા, પીળાં થયેલા અને પીળીનાળવાળા શાલિ, વહિ, ગહું જવ ને જવજવ ને એકઠા કરી, મક્ટિવડે ગ્રહણ કરી “આ કાપ્યા' એ પ્રમાણે શીધરતાપૂર્વક નવીન પાણી ચડાવેલ તીક્ષ્ણ દાતરવાડાવડે સાત લવ જેટલા સમયમાં કાપી નાખે, જો તે દેવોનું એટલું આયુષ્ય વધારે હોત તો તે દેવો તેજ ભવમાં સિદ્ધ થાત, યાવત, સર્વ દુઃખોનો અખ્ત કરત. માટે તે હેતુથી એ દેવો ‘લવસત્તમ” કહેવાય છે. 6i23 હે ભગવન્! અનુત્તરીયપતિક દેવો છે? હા ગૌતમ! છે. હે ભગવન્! શા હેતુથી તેઓ અનુત્તરૌપપાતિક’ એમ કહેવાય છે ? હે ગૌતમી અનુત્તરૌપપાતિકદેવની. પાસે અનુત્તર શબ્દો, યાવતુ-અનુત્તર સ્પર્શી હોય છે, માટે, હે ભગવન્! કેટલું કમ બાકી રહેવાથી અનુત્તરીપપાતિકદેવપણે ઉત્પન્ન થાય ? હે ગૌતમ! શ્રમણ નિન્ય છટ્ટ ભકત વડે જેટલા કર્મની નિર્જરા કરે તેટલું કમ બાકી રહેવાથી. અનુત્તરોપપાતિકદેવપણે ઉત્પન્ન થાય છે. 'હે ભગવન્!તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે( શતક ૧૪-ઉદેસોઃ ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (ઉદેશકઃ 8) [૨૪]હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી અને શર્કરામભા પૃથિવીનું અબાધા વડે કેટલું અત્તર કહેલું છે? હે ગૌતમ! અસંખ્યલાખ યોજના હે ભગવન્! શર્કરાપ્રભા અને વાલુકાપ્રભા પૃથિવીનું કેટલું અબાઘાવડે અંતર કહ્યું છે? હે ગૌતમ! પૂર્વવતું જાણવું એ પ્રમાણે યાવતુ-તમા-અને અધસપ્તમ-પૃથિવી સુધી જાણવું. હે ભગવન્! સાતમી નરક પૃથિવી અને અલોક કેટલું અબાધાવડે અંતર કહ્યું છે? હે ગૌતમ! અસંખ્ય લાખ યોજન. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી અને જ્યોતિષિકનું કેટલું અબાધાવડે અંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy