SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ 32 ભગવાઈ-૧૪૫૩ કહ્યું, તેમ વાનવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક સંબધે પણ કહેવું. [૬૧૩નારકો દશ સ્થાનોને અનુભવતા વિહરે છે, અનિષ્ટ શબ્દ, અનિષ્ટપ, અનિષ્ટગંધ, અનિષ્ટરસ, અનિષ્ટસ્પર્શ, અનિષ્ટગતિ, અનિષ્ટસ્થિતિ, અનિષ્ટ લાવણ્ય અનિષ્ટ યશકીર્તિ અને અનિષ્ટ ઉત્થાન, કર્મ બલ, વીર્ય તથા પુરુષકારકપરાક્રમ. અસુરકુમારો દશ સ્થાનોને અનુભવતા વિહરે છે. ઈષ્ટશબ્દ, ઈષ્ટરુપ, યાવતુ- ઈષ્ટ ઉત્થાન, કર્મબલ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ-એ પ્રમાણે વાવતુ-સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવિકાયિકો છ સ્થાનોને અનુભવતા વિહરે છે, ઈશનિટસ્પર્શ. ઈટાનિષ્ટ ગતિ, યાવતુ- " ઈનિષ્ટ પુરુષકાર-પરાક્રમ' એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવું. બેઈન્દ્રિય જીવો સાત સ્થાનોને અનુભવતા વિહરે છે, ઈનિષ્ટ રસ-ઈત્યાદિ સમગ્ર એકેન્દ્રિયોની પેઠે અહિં કહેવું. તેઈન્દ્રિય જીવો આઠ સ્થાનોને અનુભવતા વિહરે છે, ઈષ્ટાનિષ્ટ ગબ્ધ ઈત્યાદિ બધું બેઈન્દ્રિયોની પેઠે કહેવું. ચઉરિન્દ્રિય જીવો નવ સ્થાનોને અનુભવતા વિહરે છે, ઈનિષ્ટ રુપ ઈત્યાદિ બધું તેઈન્દ્રિય જીવોની પેઠે જાણવું. પંચેન્દ્રિયતિર્યંચયોનિકો દશ સ્થાનકોને અનુભવતા વિહરેછે, - ઈટાનિષ્ટ શબ્દઈત્યાદિ યાવતુ-પારક્રમ.એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. અસુરકુમાર ની જેમ વાનર્થે તર જ્યોતિષિક વૈમાનિક સંબન્ધ કહેવું. હે ભગવન્! મોટી દ્વિવાળો યાવતુ-મોટા સુખવાળો દેવ બહારના-પુદ્ગલોને ગ્રહણ કર્યા સિવાય તિછ પર્વતને તે તિર્થી (પ્રાકારની) ભીંતને ઉલ્લંધવા સમર્થ થાય? હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો વાવતુ-મોટા સુખવાળો દેવ બહાર ના યુગલોને ગ્રહણ કરી તિછ ઉલ્લંઘવા સમર્થ છે? હા ગૌતમાં સમર્થ છે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન! તે એમજ છે| શતક ૧૪-ઉદેસારપની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ) [૧૫]રાજગૃહમાં (ભગવનું ગૌતમ) આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! નારકો શો આહાર કરે, અને તે શો પરિણામ થાય, તેની યોનિ કેવી હોય, અને તેની સ્થિતિનું કારણ શું છે? હે ગૌતમી નારકો પુદ્ગલનો આહાર કરે, અને તેનો પગલરુપે પરિણામ થાય. પુગલો એજ તેની યોનિ- છે, પુદ્ગલો એ તેની નરકમાં સ્થિતિનું કારણ છે. તથા તે નારકપણાનું નિમિત્તભૂત કર્મવાળા છે, કર્મપુદ્ગલથી તેઓની સ્થિતિ છે, અને કર્મને લીધે અન્ય પયિને પ્રાપ્ત થાય થાવ વૈમાનિકો . [૧૬]હે ભગવન્! નારકો વીચિદ્રવ્યોનો આહાર કરે છે કે અવીચિ દ્રવ્યોનો ? હે ગૌતમ જેનારકો એક પ્રદેશ પણ ન્યૂન દ્રવ્યોનો આહાર કરે છે તેઓ વીચિ દ્રવ્યોનો અહાર કરે છે અને જે નૈરયિકો પરિપૂર્ણ દ્રવ્યોનો આહાર કરે છે. તેઓ અવચિ દ્રવ્યોનો આહાર કરે છે, એ પ્રમાણે યાવ વિમાનિકો આહાર કરે છે ત્યાં સુધી જાણવું. [૧૭]હે ભગવન! દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા શક્ર જ્યારે ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવવાને ઈચ્છે ત્યારે તે તેને તે વખતે કેવી રીતે ભોગવે? હે ગૌતમ! ત્યારે તે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા શક એક મોટું ચક્રના જેવું સ્થાન વિદુર્વે છે, તેની લિંબાઈ અને પહોળાઈ એક લાખ યોજનાની અને તેની પરિધિ ત્રણ લાખ પાવતું અધjલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy