SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૪, ઉસો-૪ 325 ઈત્યાદિ ભાવવાળા, અને અનેકરુપવાળા પરિણામરુપે પરિણત થયો હતો ? ત્યારપછી વેદવા લાયક જ્ઞાનાવરણાદિ કર્મની નિર્જરા થયા બાદ જીવ એકભાવવાળો અને એકરુપ વાળો હતો ? હા, ગૌતમ! આ જીવ યાવતુ-એક રુપવાળો હતો. એ પ્રમાણે શાશ્વત એવા વર્તમાન સમયસંબધે તથા અનન્ત અને શાશ્વત ભવિષ્યકાલ સંબો પણ જાણવું [૨૯]હે ભગવન્! પરમાણુપુદ્ગલ શાશ્વત છે કે અશાશ્વત છે? હે ગૌતમી તે કથંચિતુ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વતું છે. હે ભગવન્! આપ એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ દ્રવ્યાર્થરુપે તે પરમાણપદ્ગલ શાશ્વત છે, અને વરર્ણપયયવડે યાવતુસ્પર્શપથવિડે અશાશ્વત છે, માટે તે હેતુથી હે ગૌતમ! એમ કહ્યું છે [610 હે ભગવન્! શું પરમાણુપુદ્ગલ ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ ચરમ નથી, પણ અચરમ છે, ક્ષેત્રાદેશથી કાલાદેશથી ભાવાદેશથી કથંચિતુ ચરમ અને કથંચિત્ અચરમ છે. [૧૧]હે ભગવન્! પરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો. જીવપરિણામ અને અજીવપરિણામ. એ પ્રમાણે અહીં (પ્રજ્ઞાપનાનું પરિણામપદ સંપૂર્ણ કહેવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે - શતક ૧૪-ઉદેસા૪ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેસી-૫) [૧૨]હે ભગવન્! નારક અગ્નિકાયના મધ્યભાગમાં થઈને જાય? હે ગૌતમ ! કોઈ એક નારક જાય અને કોઈ એક નારક ન જાય. નૈરયિકો બે પ્રકારના છે. વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા, અને અવિગ્રહગતિસમાપત્ર- તેમાં જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલ નારક છે તે અગ્નિકાયના મધ્યમાં થઈને જાય. તે ત્યાં બળે ? આ અર્થ યથાર્થ નથી, કેમકે તેને અગ્નિ રુપ શસ્ત્ર અસર કરતું નથી. તેમાં જે અવિગ્રહગતિને પ્રાપ્ત થયેલ નારક છે તે અગ્નિ કાયની મધ્યમાં થઈને જાય. હે ભગવન્! અસુરકુમારો અગ્નિકાયની વચ્ચે થઈને જાય?હે ગૌતમ! ઈત્યાદિ બધું નારકની પેઠે જાણવું. એ પ્રમાણે યાવત્-સ્તુનિતકુમારો સુધી જાણવું. એકેન્દ્રિયો સંબન્ધ નૈરયિકની પેઠે જાણવું. " હે ભગવન! બેઈદ્રિય જીવો અગ્નિકાયની મધ્યમાં થઈને જાય ? જેમ અસુર કુમાર સંબધે કહ્યું તેમ બેઈન્દ્રિય સંબધે કહેવું. પરન્તુ વિશેષ એ છે કે જે બેઈન્દ્રિય અગ્નિ વચ્ચે થઈને જાય, તે ત્યાં બળે ? હા, તે ત્યાં બળે'-એમ કહેવું. વાવતુ-ચઉરિન્દ્રિય સુધી જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિગ્મોનિક જીવ અગ્નિની વચ્ચે થઈને જાય ?વાવતું તેમાં જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલાં પંચેન્દ્રિયતિર્યંચયોનિકો છે તે નૈરયિકોની પેઠે જાણવા, યાવત્ તેને શસ્ત્ર અસર કરતું નથી. જે પંચેન્દ્રિયતિર્યંચો અવિગ્રહગતિને પ્રાપ્ત થયેલા છે તે બે પ્રકારના કહ્યા છે, - ઋદ્ધિપ્રાપ્તઅને દ્ધિને અપ્રાપ્ત તેમાં જે પંચેન્દ્રિય તિર્યંચો ઋદ્ધિને પ્રાપ્ત થયેલા છે, તેમાંથી કોઈ એક અગ્નિની વચ્ચે થઈને જાય અને કોઈ એક અગ્નિની વચ્ચે થઈને ન જાય છે. જે અગ્નિ વચ્ચે થઈને જાય છે તે ત્યાં બળે? એ અર્થ સમયથાર્થ નથી, કેમકે તેને શાસ્ત્ર અસર કરતું નથી. તેમાં જે પંચેન્દ્રિયતિર્યંચો કૃદ્ધિને પ્રાપ્ત થયેલા નથી તેમાંથી કોઈ એક અગ્નિ વચ્ચે થઈને જાય અને કોઈ એક ન જાય. જે જાય તે બળે? હા, બળે.એ પ્રમાણે મનુષ્ય સંબધે પણ જાણવું. જેમ અસુરકુમારો સંબધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy