SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ 323 શતક-૧૪, ઉદેસી-૨ સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિકથી આરંભી યથાવત મનુષ્યોને નૈરયિકની પેઠે જાણવું.જેમ અસુરકુમારોને કહ્યું તેમવાનગૅતર,જ્યોતિષિકઅનેવૈમાનિક-વિશે જાણવું ૬૦૧]હે ભગવન્! શું એમ છે કે કાલે વરસનાર પર્જન્ય મઘ) વૃષ્ટિકાય ને વર સાવે? હા, ગૌતમી વૃષ્ટિ કરે. હે ભગવાન! જ્યારે દેવેન્દ્રશક્ર વૃષ્ટિ કરવાની ઈચ્છાવાળો હોય ત્યારે તે વૃષ્ટિ કેવી રીતે કરે ? હે ગૌતમ શક્ર અભ્યત્તરપરિષદના દેવોને બોલાવે છે અને દેવો મધ્યમપરિષદના દેવોને બોલાવે છે, તે દેવો બહારની પરિષદના દેવોને બોલાવે છે, તે દેવો બહારબહારના દેવોને બોલાવે છે, અને તે દેવો અભિયોગિક દેવોને બોલાવે છે, દેવો દ્રષ્ટિકાયિક દેવોને બોલાવે છે, પછી તે બોલાવેલ વષ્ટિકાયિક દેવો વૃષ્ટિ કરે છે? એ પ્રમાણે અસુરકુમારદેવો વૃષ્ટિ કરે છે. એ પ્રમાણે નાગકુમાર યાવતુ-સ્વનિત કુમારસુધી જાણવું.વાનભંતરજ્યોતિષિકઅનેવૈમાનિકસબન્ધપણએ પ્રમાણે જાણવું. [૦૨]હે ભગવન્! દેવેન્દ્ર અને દેવના રાજા ઈશાન જ્યારે તમાયને કરવાને ઈચ્છે ત્યારે તે તેને કેવી રીતે કરે ? હે ગૌતમ! ત્યારે દેવેન્દ્ર અને દેવના રાજા ઈશાન અભ્યન્તર પરિષદના દેવોને બોલાવે છે, દેવાયાવતુ-બોલાવેલા તે આભિયોગિક દેવો તમસ્કાયિક દેવોને બોલાવે છે, અને ત્યાર પછી બોલાવેલ તે તમસ્કાયિક દેવો તમસ્કાય કરે છે, હે ગૌતમ! એ પ્રમાણે દેવેન્દ્ર અનેદેવના રાજા ઈશાન તમસ્કાય કરે છે. હે ભગવન્! શું એમ છે કે અસુકુમાર દેવો પણ તમસ્કાયને કરે? હે ગૌતમ! હા, કરે છે હે ભગવન્! અસુરકુમાર દેવો શા હેતુથી તમસ્કાય કરે છે? હે ગૌતમ! કીડા કે રતિનિમિત્તે, શત્રુને મોહપમાડવા નિમિત્તે, છુપાવેલા દ્રવ્યને સાચવવા નિમિત્તે અથવા પોતાના શરીરને ઢાંકી દેવા નિમિત્તે એ પ્રમાણે યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે એમ કહી યાવત્ (ભગવાન ગૌતમ) વિહરે છે. શતક ૧૪-ઉદેસારની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક 3) [3] હે ભગવન્! મહાકાય મોટા પરિવારવાળો અને મોટા શરીરવાળી દેવ ભાવિતાત્મા અનગારની વચ્ચે થઈને જાય? હે ગૌતમાં કેટલા એક દેવ જાય, અને કેટલા એક દેવ ન જાય. હે ભગવન! આપ એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! દેવો બે પ્રકારના કહ્યા છે, માયમિથ્યા વૃષ્ટિઉપપત્ર અને અમાયીસમ્યવૃષ્ટિઉપપત્ર, તેમાં જે મારી મિથ્યાદ્રષ્ટિઉપપત્ર દેવો છે તે ભાવિતાત્મા અનગારને જુએ છે અને જોઈને વાંદતો નથી, નમતો નથી, સત્કાર કરતો નથી, સન્માન કરતો નથી, અને કલ્યાણરુપ અને મંગલભૂત. દેવચૈત્યની પેઠે યાવતુ તેની પર્યાપાસના કરતો નથી, તેથી તે દેવ ભાવિતાત્મા અને ગારની વચ્ચે થઈને જાય. તેમાં જે અનાયી સમ્યવૃષ્ટિઉપપત્ર દેવો છે, તે ભાવિતાત્મા અનગારને જુએ છે, જોઈને વાંદે છે, નમે છે, યાવતુ-તેની પર્થપાસના કરે છે, તેથી તે ભાવિતાત્મા અનગારની વચ્ચે થઈને ન જાય હે ભગવન ! ઘણાં પરિવારવાળા અને મહાશરીરવાળા અસુરકુમારો ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવતુ જાણવું. એ પ્રમાણે વાવતુ વૈમાનિ કો સુધી કહેવો. હે ભગવન્! નારકોમાં સત્કાર, સન્માન કૃતિકર્મ,અંજલિકરણ આસના. ભિગ્રહ,આસનાનપ્રદાન, ઈત્યાદિ વિનય છે? હે ગૌતમાં એ અર્થ સમર્થન [૬૦૪હે ભગવન્! અસુરકુમારોમાં સત્કાર, સન્માન વગેરે વિનય છે ? હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy