SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ હિર ભગવઈ-૧૪-૧/પ૯૯ કહેવાય છે અને જે નૈરયિકો વિગ્રહગતિને પ્રાપ્ત થાય છે તે અનન્તરપરંપરાનુપન્ન' કહે વાય છે, એ પ્રમાણે નિરન્તર થાવત-વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્અનન્તરોપપત્ર નૈરયિકો શું નરયિકનું આયુષ બાંધે, દેવનું આયુષ બાંધે? હે ગૌતમાં તેઓ નૈરયિકનું આયુષ ન બાંધે, યાવદ્રદેવનું આયુષ પણ ન બાંધે. પરંપરીપત્ર નૈરયિકો શું નૈરયિકનું આયુષ બાંધે, વાવ-દેવનું આયુષ બાંધે ? હે ગૌતમ! તેઓ નૈરયિકનું આયુષ બાંધતા . નથી, તિર્યંચનું આયુષ બાંધે છે, મનુષ્યનું આયુષ પણ બાંધે છે, દેવનું બાંધતા નથી. હે ભગવનું . અનન્તરપરંપરાનું પપત્ર નૈરયિકોનું આયુષ બાંધે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તેઓ નૈરયિકનું યાવતુ-દેવાયુષ પણ ન બાંધે. એ પ્રમાણે યાવદુ વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ એટલો વિશેષ છે કે પરંપરોપત્ર પંચેન્દ્રિયતિર્યંચયોનિકો અને મનુષ્યો ચારે પ્રકારના આયુષ બાંધે છે. હે ભગવન્! શું નૈરયિકો અનત્તરનિર્ગત અને અન્તર-પરમ્પ રાનિર્ગત છે? હે ગૌતમ! હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? જેઓ પ્રથમ સમયે નીકળેલા છે તે અનન્તરનિર્ગત, જેઓ દ્વિતીયાદિ સમયથી નિકળેલા છે તેઓ પરંપર નિર્ગત, અને જેઓ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા છે તેઓ અનન્તરપરંપરાનિર્ગત છે. એ પ્રમાણે ભાવ વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! અનન્તરનિર્ગત નારકો શું નરકાયુષ યાવ- દેવાયુષ બાંધે, હે ગૌતમી તેઓ નારરકાયુષ વાવ-દેવાયુષ ન બાંધે. હે ભગવન્! પરંપરનિર્ગત નારકો શું નારકાયુષ બાંધે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ તેઓ ચારે બાંધે હે ભગવન્! અનન્તરપરંપરનિર્ગત નારકો શું નારકાયુષ બાંધે ? ઈત્યા દિ પ્રશ્ન. હે ગૌતમ એએકે ન બાંધે. એ પ્રમાણે સમગ્ર વાવમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! નરયિકો શું અનન્તરખેદોપપત્ર છે, પરંપરાખેદોપાત્ર છે કે અનન્તરપરંપર ખેદાનુપપન્ન છે? હે ગૌતમાં એ નૈરયિકો ત્રણ પ્રકારના છે. એ પ્રમાણે એ અભિલાપથી પૂર્વપ્રમાણે ચાર દડકો કહેવાહે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે', એમ કહી (ભગવાન ગૌતમ) વાવદ્રવિહરે છે. શતક ૧૪-ઉદેસઃ૧ની અનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક૨) [09]હે ભગવન્! કેટલા પ્રકારનો ઉન્માદ કહ્યો છે? હે ગૌતમાં બે પ્રકારનો. પક્ષના આવેશપ, અને મોહનીયકર્મના ઉદયથી થયેલો. તેમાં જે યક્ષશરુપ ઉન્માદ છે તે સુખપૂર્વક વેદી શકાય અને સુખપૂર્વક મૂકી શકાય તેવી છે, અને તેમાં જે મોહનીયકર્મના ઉદયથી થયેલો ઉન્માદ છે તે દુ:ખપૂર્વક વેદવા લાયક અને દુખપૂર્વક મૂકી શકાય તેવો છે. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો ઉન્માદ કહ્યો છે? હે ગૌતમાં બે પ્રકારનો. પૂર્વવતુ હે ભગવન્! આપ એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! દેવ તે નૈરયિકના ઉપર અશુભ પુદ્ગલોનો પ્રક્ષેપ કરે અને તે અશુભ પુદ્ગલોના પ્રક્ષેપથી તે નારક યક્ષાવેશરૂપ ઉન્માદને પ્રાપ્ત થાય અને મોહનીય કર્મના ઉદયથી મોહનીયજન્ય ઉન્માદને પામે, માટે હે ભગવન અસુરકુમારોને કેટલા પ્રકારનો ઉન્માદ કહ્યો છે ? હે ગૌતમ નૈરયિકની પેઠે યાવતું બે પ્રકારનો.પરન્તુ વિશેષ એ છે કે તેનાથી મહર્દિક-દેવ તેના ઉપર અશુભ પુદ્દ ગલોનો પ્રક્ષેપ કરે, તે થી તે યક્ષાવેશમ ઉન્માદને પ્રાપ્ત થાય. અથવા મોહનીયમના ઉદયથી મોહનીયજન્ય ઉત્પાદને પ્રાપ્ત થાય. બાકી બધું પૂર્વ પ્રમાણે પ્રમાણે વાવતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy