SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ 309 શતક-૧૩, ઉદેસી-૪ ગૌતમ! વિમલા દિશાની આદિમાં રુચક છે, તે ચક થકી નીકળે છે, તેની આદિમાં ચાર પ્રદેશ છે, તે બે પ્રદેશના વિસ્તારવાળી છે, ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત તે દિશા લોકને આશ્રયી અસંખ્યાતપ્રદેશાત્મક છે. બાકી બધું આગ્રેવી દિશાને વિષે કહ્યું છે તેમ જાણવું. પરન્તુ એટલો વિશેષ છેકેતેશ્યકને આકારેકહેલી છે. એ પ્રમાણેતમા(અધો)દિશા પણ જાણવી. [પ૭૫]હે ભગવનું ! આ લોક કેવા કહેવાય છે? હે ગૌતમ! આ લોક પંચાતિ કાયમ કહેવાય છે.ધમસ્તિકાયઅધમાંતિકાય. ધાવતુ પુદ્ગલાસ્તિકાય. ધમતિ કાય વડે જીવોની શી પ્રવૃત્તિ થાય. હે ગોતમ ! ધમસ્તિકાય વડે જીવોનું આગમન ગમન ભાષા, ઉન્મેષ મનોયોગ,વચનયોગઅનેકાયયોગપ્રવર્તે છે, તે સિવાય બીજા તેવા પ્રકારના ગમનશીલ ભાવો છે, તે સર્વ ધમસ્તિકાયથી પ્રવર્તે છે, અધમસ્તિકાય વડે જીવ ની શી પ્રવૃત્તિ થાય? હે ગૌતમ ! અધમસ્તિકાય વડે જીવોનું ઉભા રહેવું, બેસવું, સુવું અને મનને સ્થિર કરવું-વગેરે પ્રવર્તે છે, તે સિવાય બીજા સ્થિર ભાવો છે તે સર્વે અધ મસ્તિકાય થકી પ્રવર્તે છે, હે ભગવન્! આકાશાસ્તિકાયવડે જીવોની અને અજીવોની શી પ્રવૃત્તિ થાય? હે ગૌતમઆકાશાસ્તિકાય જીવ અને અજીવ દ્રવ્યોનો આશ્રયરુપ છે. [૫૭]"એક(પરમાણું-)થી કે બે(પરમાણું) થી પૂર્ણ એક આકાશપ્રદેશની અંદર સો પરમાણુંઓ પણ સમાય,અને સો કોડ(પરમાણુઓ) વડે પૂર્ણ એક આકાશ પ્રદેશમાં હજાર કોડ(પરમાણું) પણ સમાય.” કેમકે અવગાહનાલક્ષણ આકાશાપ્તિ થાય છે. [૭૭]હે ભગવન્! જીવાસ્તિકાયવડે જીવોનું શું પ્રવર્તે? હે ગૌતમ ! અનન્ત આભિનિબોધિકના પયયો, અને અનન્ત શ્રુતજ્ઞાનના પયિોના-ઈત્યાદિ જેમ બીજા શતકના અસ્તિકાય ઉદ્દેશકમાં કહ્યું છે તેમ અહિં કહેવું, યાવતુ તે ઉપયોગને પ્રાપ્ત થાય છે, કેમકે ઉપયોગલક્ષણ જીવ છે.હે ભગવન્! પગલાસ્તિકાય વડે શું પ્રવર્તે હે ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયવડે જીવોને ઔદારિક, વેક્રિય, આહાક, તૈજસ, કાર્મ, શ્રોત્રેન્દ્રિય, ઘોણેન્દ્રિય. રસનેન્દ્રિય સ્પર્શેન્દ્રિય મનોયોગ, વચનયોગ, કાયયોગ અને શ્વાસોચ્છવા સનું ગ્રહણ પ્રવર્તે છે, કેમકે ગ્રહણલક્ષણ પુલાસ્તિકાય છે. - હે ભગવનું ! ધમસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશો વડે સ્પશયેિલો હોય ? હે ગૌતમ! જઘન્યપદે ત્રણ પ્રદેશોવડે, અને ઉત્કૃષ્ટપદે છ પ્રદેશોવડે. કેટલા અધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયિલા હોય? હે ગૌતમ! જઘન્યપદે ચાર અને ઉત્કૃષ્ટ પદે સાત પ્રદેશોવડે. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયેિલો હોય ? હે ગૌતમ ! આકાશા- સ્તિકાયના સાત પ્રદેશોવડે. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શીયલો હોય ? હે ગૌતમ ! જીવાસ્તિકાયના અનન્તપ્રદેશોવડે. કેટલા પગલાસ્તિ કાયના પ્રદેશોવડે સ્પશયેિલો હોય ? હે ગૌતમ! પુલાસ્તિકાયના અનન્તપ્રદેશોવડે. કેટલા અદ્ધારમયોવડે સ્પેશયલો હોય? કદાચિત્ કાલના સમયોવડે સ્પેશયલો હોય અને કદાચિત સ્મશયલ ન હોય. જો સ્પર્શ કરાયેલો હોય તો અવશ્ય અનન્તસમોવડે. હે ભગવનું ! અધમસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પેશયલો હોય ? હે ગૌતમ ! જઘન્યપદે, ચાર, અને ઉત્કૃષ્ટપદે સાત. કેટલા અધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોય ? હે ગૌતમ ! જઘન્યપદે ત્રણ અને ઉત્કૃષ્ટપદે છે.બાકી ધમસ્તિ- કાયના પ્રદેશની પેઠે કહેવું. હે ભગવન્! આકાશાસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોય ? હે ગૌતમ કદાચિત્ સ્પર્શ કરાયેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy