SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ 288 ભગવઈ - ૧૨-૪પ૩૯ યાવદ્ર વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલા આનપ્રાણપુદ્ગલપરિવર્તે થયેલા છે ? અનન્તા થયેલા છે. કેટલા થવાના છે? અનન્તા થવાના છે. [૫૪૦હે ભગવન્! “ઔદારિકપુદ્ગલપરિવર્ત ઔદારિકપુદ્ગલપરિવર્તએમ શા હેતુથી કહેવાય છે? હે ગૌતમ ! ઔદારિકશરીરમાં વર્તતા જીવે ઔદારિક- શરીરને યોગ્ય દ્રવ્યો ઔદારિકશરીરપણે ગ્રહણ કરેલાં છે, સ્પર્શેલાં છે, કરેલાં છે, સ્થિર કરેલા : છે, સ્થાપન કરેલાં છે, અભિનિવિષ્ટ-સર્વથા લાગેલો છે, સર્વથા પ્રાપ્ત થયેલાં છે, સર્વ અવયવવડે પ્રહણ કરાયેલાં છે, પરિણામ પામેલાં છે, નિર્જરાયેલો છે, જીવપ્રદેશથી નીકળેલાં છે, અને જીવપ્રદેશથી જૂદા થયેલાં છે, માટે તે હેતુથી. હે ગૌતમ ! એમ ઔદારિકાદિવર્તતા જીવે વૈક્રિયશરીરને યોગ્ય પગલો કહેવાં, બાકી બધું તેજ પ્રમાણે કહેવું. એ પ્રમાણે યાવદ્ આનપ્રાણપુદ્ગલપરિવર્ત સુધી જાણવું. વિશેષ એ છે કે, ત્યાં આનપ્રાણ યોગ્ય સર્વ દ્રવ્યો આનપ્રાણપણે ગ્રહ્યાં છે' ઇત્યાદિ કહેવું. બાકી બધું પૂર્વની પેઠે જાણવું હે ભગવન્! ઔદારિકપુદ્ગલપરિવર્ત કેટલા કાળ નીપજે? હે ગૌતમ ! અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીવડે એ પ્રમાણે વૈક્રિયપુદ્ગલપરિવર્ત એ પ્રમાણે થાવત્ આનપ્રાણપુગલ-પરિવર્ત પણ જાણવો. હે ભગવનું છે એ ઔદરિકપુદ્ગલપરિવર્તના નિષ્પત્તિકાળમાં, વાવ-આનપ્રાણપુદ્ગલપરિવર્તન નિષ્પત્તિ- કાળમાં કયો કાળ કોનાથી (અલ્પ) યાવતું વિશેષાધિક છે ? સર્વથી થોડો કામણપુદ્ગલપરિવર્તનો તેનાથી અનન્તગુણ તૈજસપુગલ- પરિવર્તનો તેનાથી અનન્તગુણ ઔઘરિકપુદ્ગલ પરિવર્તનો તેનાથી અનંતગુણ આનપ્રાણ પુદ્ગલોનો તેનાથી મનઃપુદ્ગલપરિવર્તનો અનન્તગુણ છે, તેનાથી વચનપુગલપરિવર્તનો નિષ્પત્તિકાળ અનન્તગુણ છે, અને તેનાથી વૈક્રિયપુદ્ગલપરિવર્તનો નિષ્પત્તિકાળ અનન્તગુણ છે. પિ૪૧] હે ભગવનું ! એ ઔધરકપુદ્ગલપરિવર્ત, યાવત્ આનપ્રાણપુદ્ગલપરિવર્ત-એઓમાં પરસ્પર કયા પુદ્ગલપરિવર્ત કોનાથી વાવવિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા વૈક્રિયપુદ્ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણા વચનપુદ્ગલપરિવતો છે, તેનાથી અનન્તગુણા. મન ૫ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણા આન પ્રાણપુદ્ગલપરિવત છે, તેનાથી અનન્તગુણ ઔદારિકપુગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણા તેજસપુદ્ગલપરિવર્તે છે, અને તેનાથી અનન્તગુણ કામણપુદ્ગલ પરિવર્તે છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે.” [શતક ૧૨-ઉદેસાઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ] | | (ઉદેશો-૫) [૫૪]રાજગૃહ નગરમાં (ગૌતમ)યાવઆ પ્રમાણે બોલ્યા કે હે ભગવન! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન. પરિગ્રહએ બધા કેટલાં વર્ણવાળા, કેટલા ગંધવાળા, કેટલારસવાળા, કેટલાસ્પર્શવાળા કહ્યા છે? હૈ ગૌતમ! તે પાંચ વર્ણવાળા, બે ગંધવાળા, પાંચરસવાળા અને ચા સ્પર્શવાળા કહ્યા છે. હે ભગવન્! ક્રોધ. કોપ, રોષ, અક્ષમા સંજવલન, કલહ, ચાંડિક્ય મંડન (દડાદિથી યુદ્ધ કરવું) અને વિવાદ-એ બધા કેટલા વર્ણવાળા, યાવતુ-કેટલા સ્પર્શવાળા કહ્યા છે. ? હે ગૌતમ! પાંચ વર્ણવાળા-ઈત્યા દિ જેમ ક્રોધ સંબધે કહ્યું તેમ અહિં જાણવું. હે ભગવન્! માયા, ઉપધિ, નિકૃતિ, વલય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy