SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૯, ઉદેસી-૩ર 223 તિર્યંચયોનિકો સુધી કહેવું. હે ભગવન્! તિર્યંચયોનિકો ઉત્કૃષ્ટપણે એ પ્રશ્ન. હે ગાંગેય! તે ‘બધા એકેન્દ્રિયોમાં હોય અથવા એકેન્દ્રિયો અને બેઈન્દ્રિયોમાં પણ હોય. એ પ્રમાણે જેમ નૈરયિકોનો સંચાર કર્યો તેમ તિર્યંચયોનિકોનો પણ સંચાર કરવો. એકેન્દ્રિયોને મુક્યા સિવાય બ્રિકસંયોગ, યાવતુ પંચકસંયોગ ઉપયોગપૂર્વક કહેવો. યાવતું અથવા એકેન્દ્રિયોમાં બેઈન્દ્રિયોમાં યાવતુ પંચેન્દ્રિયોમાં પણ હોય. હે ભગવન્! એકેન્દ્રિથતિર્યંચોયનિકપ્રવેશનક, ધાવતુ પંચેન્દ્રિયતિર્યંચયોનિપ્રવેશનકમાં કર્યું પ્રવેશનક કોનાથી યાવ વિશેષાધિક છે ? હે ગાંગેય ! પંચેન્દ્રિયતિર્યંચયોનિપ્રવેશનક સૌથી અલ્પ છે, તેથી ચઉરિયિતિર્યંચયોનિપ્રવેશનક વિશેષાધિક છે, યાવતુ અને તેના કરતાં એકેન્દ્રિયતિર્યંચયોનિપ્રવેશનક વિશેષાધિક છે. હે ભગવન્! મનુષ્યપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે? હે ગાંગેય ! બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે-સંમૂર્છાિમમનુષ્યપ્રવેશનક અને ગર્ભજમનુષ્યપ્રવેશનક. [45] હે ભગવન્! મનુષ્યપ્રવેશનકવડે પ્રવેશ કરતો એક મનુષ્ય શું સંમૂર્ણિમ મનુષ્યોમાં હોય કે ગર્ભજ મનુષ્યોમાં હોય ? હે ગાંગેય ! તે મૂર્છાિમ મનુષ્યોમાં પણ હોય અને ગર્ભમનુષ્યોમાં પણ હોય. હે ભગવન ! બે મનુષ્યો મનુષ્યપ્રવેશનકવડે પ્રવેશ કરતા-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! બે મનુષ્યો સંમૂઠ્ઠિમ મનુષ્યોમાં પણ હોય અને ગર્ભજ મનુષ્યોમાં પણ હોય. અથવા એક સંમૂઠ્ઠિમ મનુષ્યમાં હોય અને એક ગર્ભજમનુષ્યમાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ નૈરયિકપ્રવેશનક કહ્યું તેમ મનુષ્યપ્રવેશનક પણ યાવત્ દશ મનુષ્યો સુધી કહેવું. હે ભગવન્! સંખ્યાતા મનષ્યો મનુષ્યપ્રવેશનકવડે પ્રવેશ કરતા-ઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય! તેઓ સંમૂર્છાિમ મનુષ્યમાં પણ હોય અને ગર્ભજ મનુષ્યમાં પણ હોય. અથવા એક સંમૂર્છાિમ મનુષ્યોમાં હોય અને સંખ્યાતા ગર્ભજ મનુષ્યોમાં હોય. અથવા બે સંમૂઠ્ઠિમ મનુષ્યોમાં અને સંખ્યાના ગર્ભજ મનુષ્યોમાં હોય. એ પ્રમાણે એક એક વધારતા યાવદ્ અથવા સંખ્યાતા સંમૂર્છાિમ મનુષ્યોમાં અને સંખ્યાતા ગર્ભજ મનુષ્યોમાં હોય. હે ભગવન્અસંખ્યાતા મનુષ્યો સંબધે પ્રશ્ન. હે ગાંગેય ! તે બધા સંમૂચ્છિમ મનુષ્યોમાં હોય, અથવા અસંખ્યાતા સંમૂઠ્ઠિમ મનુષ્યોમાં હોય અને એક ગર્ભજ મનુષ્યોમાં હોય. અથવા અસંખ્યાતા સંમૂર્ણિમ મનુષ્યોમાં હોય અને બે ગર્ભજ મનુષ્યોમાં હોય. એ પ્રમાણે યાવતું અસંખ્યાતા સંમૂર્ણિમ મનુષ્યોમાં હોય અને અને સંખ્યાતા ગર્ભજ મનુષ્યોમાં હોય. હે ભગવન્! મનુષ્યો ઉત્કૃષ્ટપણે એ સંબધે પ્રશ્ન. હે ગાંગેય ! તે બધાય સમૂર્ણિમ મનુષ્યોમાં હોય અથવા સંમૂઠ્ઠિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યોમાં પણ હોય. હે ભગવન્! સંમૂર્છાિમ- મનુષ્યપ્રવેશનક અને ગર્ભજમનુષ્યપ્રવેશનકમાં કર્યું પ્રવેશનક કોનાથી વાવ૬ વિશેષાધિક છે ? હે ગાંગેય ! સૌથી અલ્પ ગર્ભજમનુષ્ય પ્રવેશનક છે, અને સંમૂઠ્ઠિમ મનુષ્યપ્રવેશનક અસંખ્યગુણ છે. પિ૬] હે ભગવન્! દેવપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે? હે ગાંગેય ! ચાર પ્રકારે કહ્યું છે. ભવનવાસિદેવપ્રવેશનક, થાવ વૈમાનિકદેવપ્રવેશનક. હે ભગવન્! એક દેવ દેવપ્રવેશનકદ્વારા પ્રવેશ કરતો શું ભવનવાસિમાં હોય, વાનäતરમાં હોય. જ્યોતિષિકમાં હોય કે વૈમાનિકમાં હોય ? હે ગાંગેય ! ચારે માં હોય હે ભગવનું! બે દેવો દેવપ્રદેશનકવડે પ્રવેશ કરતા-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! તે બે દેવો અથવા એક ભવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy