SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ 224 ભગવાઈ - 932456 વાસિમાં હોય અને એક વાનધ્યેતરમાં હોય. એ પ્રમાણે જેમ તિર્યંચયોનિકપ્રવેશનક કહ્યું, છે તેમ દેવપ્રવેશનક પણ યાવત્ અસંખ્યાતા દેવો સુધી જણવું, હે ભગવન્! દેવો ઉત્કૃષ્ટપણે ઈત્યાદિ પ્રશ્ન.હે ગાંગેયતે બધા જ્યોતિષિકમાં હોય અથવા જ્યોતિષ્ક અને ભવનવાસિમાં હોય. અથવા જ્યોતિષ્ક અને વાનગૅતરમાં હોય. અથવા જ્યોતિષ્ક અને વૈમાનિકમાં હોય. અથવા જ્યોતિષ્ક, ભવનવાસી અને વાનવ્યતરમાં હોય. અથવા જ્યોતિષ્ક ભવનવાસીઅનેવૈમાનિકમાં હોય અથવા જ્યોતિષ્ક,વાનયંતર અને વૈમાનિકમાં હોય. અથવા જ્યોતિષ્ક, ભવનવાસી, વાનગૅતર અને વૈમાનિકમાં હોય, હે ભગવનું ! ભવનવાસિદેવપ્રવેશનક, વાનવ્યંતરદેવપ્રવેશનક, જ્યોતિષ્કદેવપ્રવેશક અને વૈમાનિદેપ્રવેશનકમાં કર્યું પ્રવેશનક કયા પ્રવેશનકથી યાવત્ વિશેષાધિક છે? હે ગાંગેય ! વૈમાનિકદેવપ્રવેશનક સૌથી અલ્પ છે, તેના કરતાં અસંખ્યયગુણ ભવનવાસિ-દેવપ્રવેનશક છે, તેથી અંસખ્યયગુણ વાનગૅતરપ્રવેશનક છે, અને તેનાથી જ્યોતિષ્કદેવપ્રવેશનક સંખ્યાતગુણ છે. ૪િપ૭ હે ભગવન! નૈરયિકપ્રવેશનક, તિર્યંચયોનિકપ્રવેશનક, મનુષ્યપ્રવેશનક અને દેવપ્રવેશનકમાં કર્યું પ્રવેશનક કયા પ્રવેશનકથી યાવ વિશેષાધિક છે? હે ગાંગેય! સૌથી અલ્પ મનુષ્યપ્રવેશનક છે, તેથી નૈરવિકપ્રવેશનક અસંખ્યાત ગુણ છે, તેના કરતાં અસંખ્યાતગુણ દેવપ્રવેશનક છે તેનાથી અસંખ્યાતગુણ તિચિયોનિપ્રવેશનક છે. - [58] હે ભગવનું ! નૈરયિકો સાન્તર (અત્તરસહિત ઉત્પન્ન થાય છે કે કે નિરંતર (અન્તરહિત) ઉત્પન્ન થાય છે ? અસુરકુમારો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? યાવતુ વૈમાનિક દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન થાય છે ? નૈરયિકો સાન્તર ઉદ્વર્તે છે-નીકળે છે કે નિરત ઉદ્વર્તે છે? યાવતું વાવ્યંતરો સાંતર ઉદ્વતછે કે નિરન્તર ઉદ્વર્તે છે? જ્યોતિષ્કો સાન્તર ઔવે છે કે નિરન્તર વે છે ? અને વૈમાનિકો સાન્તર ઍવે છે કે નિરન્તર ઔવે છે ? હે ગાંગેય ! નરયિકો સાન્તર ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. યાવતુ સ્વનિતકુમારો સાન્તર અને નિરન્તર ઉત્પન્ન થાય છે. પૃથિવીકાયિકો સન્તર ઉત્પન થતા નથી પણ નિરન્તર પણ ઉત્પન થાય છે. એપ્રમાણે યાવતું વનસ્પતિકાયિકો પણ નિરન્તર ઉત્પન્ન થાય છે. તથા બાકીના બધા જીવો નરયિકોની પેઠે સાન્તર અને નિરન્તર ઉત્પન્ન થાય છે. યાવદ્ વૈમાનિકો પણ સાન્તર અને નિરન્તર ઉત્પન્ન થાય છે. નૈરયિકો સાન્તર અને નિરન્તર ઉદ્વર્તે છે. એ પ્રમાણે યાવદ્ સ્વનિતકુમારો જાણવા. પૃથિવીકાયિકો સાન્તર ઉદ્વર્તતા નથી પણ નિરન્તર ઉદ્વર્તે છે. એ પ્રમાણે વાવત્ વનસ્પતિ કાયિકો પણ જાણતા. બાકીના બધા જીવો નૈરયિકોની પેઠે સાન્તર અને નિરન્તર ઉદ્વર્તે છે. પણ વિશેષ એ છે કે જ્યોતિષિકો અને વૈમાનિકો આવે છે' એમ પાઠ કહેવો. એ પ્રમાણે યાવદ્ વૈમાનિકો સાન્તર અને નિરન્તર અવે છે. હે ભગવનું ! સદ્દવિદ્યમાન નૈરયિકો ઉત્પન્ન થાય છે કે અસદ્અવિદ્યમાન નરયિકો ઉત્પન્ન થાય છે ? હે ગાંગેય ! સદ્દવિદ્યમાન નૈરયિકો ઉત્પન્ન થાય છે, પણ અસદુ નૈરયિકો ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે યાવત્ વૈમાનિક પર્યન્ત જાણવું. હે ભગવન્! વિદ્યમાન નૈરયિકો ઉદ્વર્તે છે કે અવિદ્યમાન નરયિકો ઉદ્વર્તે છે? હે ગાંગેય ! વિદ્યમાન નૈરયિકો ઉદ્વર્તે છે પણ આવિદ્યમાન નૈરયિકો ઉર્તતા નથી. એ પ્રમાણે યાવત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy