SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૯, ઉસો-૩૨ 219 પ્રભામાં એક તમ પ્રભામાં અને એકઅધ સપ્તમમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકપકપ્રભામાં યાવતુ એકઅધસપ્તમમાં હોય. અથવા એક શર્કરપ્રભામાં એકવાલકપ્રભામાં ધાવતું એકતમામાં હોય. અથવા એક શર્કરામભામાં યાવતુ એકપકપ્રભામાં એકધૂમપ્રભામાં અને એકઅધઃ સપ્તમમાં હોય. અથવા એક શર્કરામભામાં યાવતુ એકપંકપ્રભામાં એકતમામાં અને એક અધઃપ્તમમાં હોય. અથવા એકશકરપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકધમપ્રભામાં એક તમામાં અને એક અધઃસપ્તમમાં હોય. અથવા એકશર્કરપ્રભામાં એકપંકપ્રભામાં યાવતુ એકઅધિસતમમાં હોય. અથવા એકવાલુકાપ્રભામાં યાવતુ એકઅધઃ- સપ્તમમાં હોય. હે ભગવન્! છ નૈરયિકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોય? - ઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય! તેઓ રત્નપ્રભામાં પણ હોય. યાવતું અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય.અથવા એક રત્નપ્રભામાં અને પાંચ શર્કરામભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં અને પાંચ વાલુકપ્રભામાં પણ હોય. યાવતુ અથવા એક રત્નપ્રભામાં અને પાંચ અધસપ્તમ પૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને ચાર શર્કરપ્રભામાં હોય. થાવતુઅથવા બેરત્નપ્રભામાં અને ચાર અધરસમ પૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને ચાર શકરપ્રભામાં હોય. યાવતુ અથવા બેરત્નપ્રભામાં અને ચાર અધ સપ્તમપૃથિવીમાં હોય. અથવા ત્રણ રત્નપ્રભામાં અને ત્રણ શર્કરપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમવડે જેમ પાંચ નૈરયિકોનો દ્રિકસંયોગ કહ્યો તેમ છ નૈરયિકોનો પણ કહેવો. પરંતુ અહીં એક અધિક ગણવો. યાવતુ અથવા પાંચતમામાં અને એક અધઃસપ્તમનરકમાં હોય. એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં હોય.અથવા એક રત્નપ્રભામાં એકશર્કરપ્રભામાંઅને ચારપેકપ્રભામાં હોય.એ પ્રમાણે થાવત્ અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં અને ચાર અધઃ સપ્તમ પૃથિવીમાં હોય, અથવા એક રત્નપ્રભામાં બે શર્કરપ્રભામાં અને ત્રણ વાલુકપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ પાંચ નૈરયિકોનો ત્રિકસંયોગ કહ્યો તેમ છ નૈરયિકોનો પણ ત્રિકસંયોગ કહેવો. પરન્ત વિશેષ એ છે કે તેમાં એક નરયિક અધિક કહેવો, અને બાકી. બધું પૂર્વવતુ જાણવું. તે પ્રમાણે છ નારકોનો ચતુઃસંયોગ અને પંચસંયોગ પણ જાણવો. પરન્તુ તેમાં એક નૈરયિક અધિક ગણવો. યાવતુ છેલ્લો ભંગ અથવા બે વાલુકાપ્રભામાં એક પકપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમપ્રભામાં અને એક તમતમ:પ્રભામાં હોય. અથવા એક રત્નપ્ર- ભામાં એક શર્કરપ્રભામાં યાવતું એક તમામાં હોય. અથવા એક રત્નપ્રભામાં વાવતુ એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં વાવતું એક પંકપ્રભામાં એક તમામાં અને એક અધઃસપ્તમમાં હોય. અથવા એક રત્નપ્રભામાં યાવતુ એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં યાવતું એક અધસપ્તમ નરકમાં હોય અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં વાવતું એક અધ સપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં યાવતુ એક અધઃસપ્તમ નરકમાં હોય.અથવા એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં યાવતું એક અધસપ્તમ નરકમાં હોય. હે ભગવન ! સાત નરયિકો નૈરયિકપ્રવેશનવડે પ્રવેશ કરતા ઈત્યાદિ સંબધે પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય અને યાવત્ અધઃસપ્તમનરપૃથિવીમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy