SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદસો-૩૨ 217 અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક પંકિમભામાં એક તમપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક શર્કરાપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાપૃથિવીનો બીજી ઉપરની પૃથિવીઓ સાથે સંચાર (યોગ કર્યો. તેમ શર્કરાપ્રભા પૃથિવીનો પણ બીજી બધી ઉપરની પૃથિવીઓ સાથે યોગ કરવો, ધાવતું અથવા એક શર્કરા પ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક વાકપ્રભામાં એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં એક તમwભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. એથવા એક વાલુકાપ્રભામાં એક ધૂપ્રભામાં એક તમામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક પકપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમwભામાં અને એક અધઃ સપ્તમ નરકમાં હોય. હે ભગવન! પાંચ નૈરયિકો નૈરયિકપ્રવેશિનવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોયઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય. અને યાવતું અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય.અથવા એક રત્નપ્રભામાં અને ચાર શર્કરા પ્રભામાં હોય. ધાવતુ અથવા એક રત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમ નરકમાં હોય અથવા બે રત્નપ્રભામાં અને ત્રણ શર્કરામભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા બે રત્નપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમ. પૃથિવીમાં હોય અથવા ત્રણ રત્નપ્રભામાં અને બે શર્કરામભામાં હોય. એ પ્રમાણે થાવતુ ત્રણ રત્નપ્રભામાં અને બે અધસતમ પૃથિવીમાં હોય. અથવા ચાર રત્નપ્રભામાં અને એક શર્કરપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા ચાર રત્નપ્રભામાં અને એક અધ સપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એક શર્કરપ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં સાથે બીજી ઉપરની નરક પૃથિવીઓનો યોગ કર્યો, તેમ શર્કરા પ્રભાની સાથે ઉપરની તરક પૃથિવીઓનો સંયોગ કરવો. યાવતુ અથવા. ચાર શર્કરામભામાં અને એક અધસપ્તમી પૃથિવીમાં હોય. એ પ્રમાણે એક એક પૃથિવીઓની સાથે યોગ કરવો. યાવતુ અથવા ચાર તમામાં અને એક અધસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં અને ત્રણ વાલુકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં બે શકરપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા એક રત્નપ્રભામાં બે શર્કરામભામાં અને બે અધઃસપ્તમ નરકમાં હોય. અથવા બે રત્નપ્રભામાં એક શર્કરામભામાં અને બે વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવદ્ અથવા બે રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં અને બે અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં શર્કરા પ્રભામાં ત્રણ અને એક વાલુકાપ્રભામાં હોય એ પ્રમાણે યાવતુ અથવા એક રત્નપ્રભામાં ત્રણ શર્કરપ્રભામાં અને એક અધસપ્તમમાં હોય. અથવા બે રત્નપ્રભામાં બે શર્કરપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતું બે રત્નપ્રભામાં બે શર્કરા પ્રભામાં અને એક અધઃસપ્તમમો હોય. અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy