SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદેસો-૯ 197 કાલની અપેક્ષાએ અનન્તકાલ અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી છે, ક્ષેત્રથી અનન્તલોક-અસંખ્ય પગલપરાવર્ત છે, અને તે પુદ્ગલપરાવર્ત આવલિકાના અસંખ્યામાં ભાગના (સમય) તુલ્ય છે. તથા દેશબધનું અત્તર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લકભવ, અને ઉત્કૃષ્ટથી અનન્તકાલ. વાવતુ આવલિકાના અસંખ્યાતમાં ભાગના સમય તુલ્ય અસંખ્ય પુદ્ગલપરાવર્ત છે. જેમ પૃથિવીકાયિકોને કહ્યું તેમ વનસ્પતિકાયિક સિવાય યાવિદ્ મનુષ્ય સુધીના જીવો માટે જાણવું. વનસ્પતિકાયિકોને સર્વબન્ધનું અત્તર જઘન્યથી કાલની અપેક્ષાએ એ પ્રમાણે બે ક્ષુલ્લક ભવ, અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાલ-અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી છે, ક્ષેત્રથી અસંખ્ય લોક છે; દેશબધનું અત્તર જઘન્યથી એ પ્રમાણે જાણવું. અને ઉત્કૃષ્ટથી પૃથિવીકાયના સ્થિતિકાલ સુધી જાણવું હે ભગવનું ! એ ઔદારિક શરીરના દેશબન્ધક, સર્વબન્ધક અને અબધેક જીવોમાં કયા જીવો કોનાથી વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો દારિક શરીરના સર્વબન્ધક છે, તેથી અબધૂક જીવો વિશેષાધિક છે, અને તેથી દેશબધેક જીવો અસંખ્યાતગુણ છે. [૪રપ હે ભગવન્વૈક્રિયશરીરનો પ્રયોગબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ બે પ્રકારનો કહ્યો છે,એકેન્દ્રિયવૈક્રિયશરીરમયોગબન્ધ, પંચેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયોગબન્ધ. જો એકેન્દ્રિય વૈક્રિયશરીરમયોગબબ્ધ છે તો શું વાયુકાયિક એકેન્દ્રિયશરીપ્રયોગબધું છે કે વાયુકાયિક ભિન્ન એકેન્દ્રિય શરીર પ્રયોગબન્ધ છે? એ પ્રમાણે એ અભિલાપથી જેમ “અવગાહના સંસ્થાન” પદમાં વૈક્રિય શરીરનો ભેદ કહ્યો છે, તેમ કહેવો; યાવતું પર્યાપ્તસર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિકદેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીરમયોગબન્ધ અને અપયત શર્વાર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકથાવત્ વૈક્રિયશરીઅયોગબધું. હે ભગવિિક્રયશરીરમયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સદવ્યતાથી યાવ૬ આયુયું અને લબ્ધિને આશ્રયી વૈક્રિયશરીરમયોગ નામકર્મના ઉદયથી વૈક્રિય શરીરપ્રયોગબન્ધ થાય છે. વાયુકાયિકએકેન્દ્રિય વૈકિયશરીરમયોગબન્ધસંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સદ્દવ્યતાથી પૂર્વની પેઠે યાવ૬ લબ્ધિને આશ્રયી વાયુકાયિકએકેન્દ્રિયશરીઅયોગ નામકર્મના ઉદયથી થાવ વૈક્રિયશરીર- પ્રયોગબન્ધ થાય છે. હે ભગવન્! રત્નપ્રભાપૃથિવીનરયિકાંચેન્દ્રિયવૈક્રિયશરીર- પ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સદવ્યતાથી યાવત્ આયુષ્યને આશ્રયી રત્નપ્રભાકૃથિવીગૈરયિકપંચેન્દ્રિયશરીરમયોગનામકર્મના ઉદયથી યાવત્ ક્રિયશરીર- પ્રયોગબન્ધ થાય છે. યાવતું સાતમી નરકમૃથ્વી સુધી જાણવું. તિર્યંચયોનિક પંચેન્દ્રિયવૈક્રિયશરીપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સવીચંતા, યોગતા અને સદદ્રવ્યતાથી પૂર્વવતુ જેમ વાયુકાયિકોને કહ્યું તેમ જાણવું. મનુષ્ય પંચેન્દ્રિયવૈક્રિયશરીરપ્રયોગબન્ધ પણ એ પ્રમાણે જાણવો. અસુરકુમાર ભવનવાસીદેવ પંચેન્દ્રિયવૈક્રિયશરીરપ્રયોગબબ્ધ રત્નપ્રભાકૃથિવીના નૈરયિકની પેઠે જાણવો. એ પ્રમાણે વાવત્ નિતકુમારો સુધી જાણવું. એ રીતે વાનવ્યંતર, જ્યોતિષિક, સૌધમંકલ્પોપનક વૈમાનિક યાવત્ અશ્રુત, અને પ્રેવેયક કલ્પાતીત વૈમાનિકોને જાણવું. તથા અનુત્તરૌપપાતિકકલ્પાતીત વૈમાનિકોને પણ એ પ્રમાણે જાણવા. હે ભગવનું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy