SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદેસો 15 પ્રત્યયિક. હે ભગવન્! પૂર્વપ્રયોગ પ્રત્યયિક શરીરબન્ધ કેવા પ્રકારનો છે? તે તે સ્થળે તે તે કારણોને લીધે સમુદ્યાત કરતા નૈરયિકો અને સંસારાવસ્થાવાળા સર્વ જીવપ્રદેશોનો જે બન્ધ થાય છે તે પૂર્વપ્રયોગ- પ્રત્યયિક બન્ધ છે. પ્રત્યુત્પન્નપ્રયોગપ્રત્યાયિક બન્ધ કેવા પ્રકારનો કહ્યો છે ? કેવલિસમુદ્યાતવડે સમુદ્દઘાત કરતા અને તે સમુદ્રઘાતથી પાછા ફરતા, વચ્ચે મંથાનમાં વર્તતા કેવલજ્ઞાની અનગારના તૈજસ ને કામણ શરીરનો જે બન્ધ થાય તે પ્રત્યુત્પન્નપ્રયોગપ્રત્યયિક બન્ધ કહેવાય છે. તેજસ અને કામણ શરીરનો બન્ધ શાથી થાય છે? તે વખતે તે આત્મપ્રદેશો સંઘાતને પામે છે. શરીરમયોગ બન્ધ કેવા. પ્રકારે કહ્યો છે ? શરીપ્રયોગબન્ધ પાંચ પ્રકારનો કહ્યો છે, ઔદારિકશરીરમયોગબન્ધ, વૈક્રિયશરીરપ્રયોગબન્ધ. આહારકશરીપ્રયોગબન્ધ, તૈજસશરીરમયોગબન્ધ અને કામણ શરીરમયોગબન્ધ. હે ભગવન્! ઔદારિક શરીરમયોગબધે કેટલા પ્રકાર નો કહ્યો છે ? હે ગૌતમ! પાંચ પ્રકારનો કહ્યો છે. એકેન્દ્રિયદારિક શરીરપ્રયોગબન્ધ. દ્વીન્દ્રિયદારિકશરીપ્રયોગબધ, યાવતુ પંચેન્દ્રિયદારિક શરીરમયોગબન્ધ. હે ભગવનું ! એકેન્દ્રિયદારિક શરીપ્રયોગબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો કહ્યો છે, પૃથિવીકાયિકએકેન્દ્રિયદારિક શરદપ્રયોગબન્ય; એ પ્રમાણે એ અભિલાપથી જેમ “અવગાહના સંસ્થાન” પદમાં ઔદારિક શરીરનો ભેદ કહ્યો છે તેમ અહીં કહેવો. યાવત પર્યાપ્તગર્ભજમનુષ્યપંચેન્દ્રિયદારિકશરીપ્રયોગબન્ધ અને અપર્યાપ્તગર્ભજમનુષ્યપંચેન્દ્રિયદારીકશરીરપ્રયોગબન્ધ. હે ભગવન! ઔદારિકશરીરપ્રયોગ બન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! જીવની સવીતા, સયોગતા અને સદદ્રવ્યતાથી, પ્રમાદહતથી, કર્મ, યોગ, ભવ અને આયુષ્યને આશ્રયી ઔદારિકશરીરપ્રયોગનામકર્મના ઉદયથી ઔદારિક શરીરપ્રયોગ બન્ધ થાય છે. હે ભગવન ! એકેન્દ્રિયદારિક શરીર પ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પૃથિવીકાયિકએકેન્દ્રિયદારિકશરીરપ્રયોગબન્ધ થાવ વનસ્પતિકાયિક એકેન્દ્રિયદારિકશરીરપ્રયોગબન્ધ, તથા બેઈન્દ્રિય. ત્રીદ્રિય અને ચઉરિન્દ્રિય ઔદરિકશરીરમયોગબન્ધ એ પ્રમાણે જાણવો. હે ભગવનું ! પંચેન્દ્રિયદારિ- કશરીપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? પૂર્વ પ્રમાણે જાણવું.હે ભગવન્!મનુષ્યપંચેન્દ્રિયદારિક પ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! સવીતા, સયોગતા અને સદદ્રવ્યતાથી, તેમ પ્રમાદહેતુથી, યાવતુ આયુષ્યને આશ્રયી મનુષ્યપંચેન્દ્રિયદારિક શરીઅયોગનામકર્મના ઉદયથી મનુષ્યપંચેન્દ્રિયદારિકશરીરપ્રયોગબન્ધ થાય છે. હે ભગવન્! ઔઘરિકશરીઅયોગબધનો શું દેશબધ છે કે સર્વબબ્ધ છે? હે ગૌતમ ! તે બંને છે. એકેન્દ્રિયદારિકશરીરપ્રયોગબન્ધ શું દેશબબ્ધ છે કે સર્વબન્ધ છે ? પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ ! મનુષ્યપંચેન્દ્રિયદારિક શરીરમયોગબન્ધન જાણવું. હે ભગવન્! ઔદારિક શરીરમયોગબન્ધ કાલથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી હોય છે. હે ભગવન ! એકેન્દ્રિયદારિક શરીરપ્રયોગબન્ધ કાલથી ક્યાંસુધી હોય ? હે ગૌતમ! સર્વબન્ધ એક સમય. અને દેશબબ્ધ જધન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન બાવીશહજાર વર્ષ સુધી હોય છે. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy