SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ 193 શતક-૮, ઉદ્દેશો-૮ અસ્પૃષ્ટ ક્રિયાને કરે છે? તેઓ સ્પષ્ટ ક્રિયાને કરે છે, પણ અસ્પષ્ટ ક્રિયાને નથી કરતા, હે ભગવન્! જેબૂદ્વીપમાં સૂર્યો કેટલું ક્ષેત્ર ઉંચે તપાવે છે, કેટલું ક્ષેત્ર નીચે તપાવે છે અને કેટલું ક્ષેત્ર તિર્યંગુ તપાવે છે? હે ગૌતમ ! સો યોજન ક્ષેત્ર ઉંચે તપાવે છે, અઢારસો યોજન ક્ષેત્ર નીચે તપાવે છે. અને 47263 યોજન તથા એક યોજનના સાઠીયા એકવીસ ભાગ જેટલું ક્ષેત્ર તિર્થગુ તિરછું) તપાવે છે. હે ભગવન્! મનુષ્યોત્તર પર્વતની અંદર જે ચંદ્રો, સૂર્યો, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ દેવો છે, હે ભગવન્! તે શું ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા છે? જે પ્રમાણે જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તેમ થાવ ઉત્કૃષ્ટ છ માસ છે” ત્યાંસુધી બધું જાણવું. હે ભગવન્! મનુષ્યોત્તર પર્વતની બહાર જે ચંદ્રાદિ દેવો છે તેઓ શું ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા છે ? જેમ જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તેમ જાણવું, થાવતુહે ભગવન્! ઇન્દ્રસ્થાન કેટલા કાલ સુધી ઉપપાત વડે વિરહિત કહ્યું છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી છ માસ, હે ભગવન્! તે એમજ છે, તે ભગવન્! તે એમજ છે. શતક: ૮-ઉદેસી ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( ઉદ્દેશક 9:-) [22] હે ભગવન્! બન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! બન્ધ બે પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે પ્રયોગબન્ધ અને વિસાબબ્ધ. [423 હે ભગવનું ! વિસાબ% કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! બે પ્રકારનો કહ્યો છે, સાદિવિસ્રસાબન્ધ અને અનાદિ વિસ્ત્રાબલ્પ. હે ભગવન ! અનાદિ વિસાબ% કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે ધમસ્તિકાયનો અન્યોન્યઅનાદિ વિસસાબબ્ધ, અધમસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબન્ધ અને આકાશાસ્તિકાયનો પણ અન્યોન્ય અનાદિ વિસાબબ્ધ. હે ભગવનું ! ધમસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબન્ધ દેશબન્ધ છે કે સર્વબબ્ધ છે ? હે ગૌતમ ! દેશબધ છે. પણ સર્વબબ્ધ નથી. એ પ્રમાણે અધમસ્તિકાયનો, આકાશાતિકાયનો અન્યોન્ય અનાદિ વિસ્રસાબન્ધજાણવો.હે ભગવન્!ધમસ્તિકાયનો અન્યોન્યઅનાદિ વિસસાબ કાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સર્વ કાલ સુધી હોય છે. એ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાંબન્ધ જાણવો. હે ભગવન્! સાદિવિઐસાબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો કહ્યો છે; બંધન પ્રત્યયિક,ભાજનપ્રયિક અને પરિણામપ્રત્યવિક, હે ભગવન્! બંધન પ્રત્યયિક કેવા પ્રકારે છે? દ્વિદેશિકત્રિપ્રદેશિક, થાવ દશપ્રદેશિક, સંખ્યા પ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને અનંતપ્રદેશિક પરમાણુ પગલસ્કંધોનો વિષમ સ્નિગ્ધતા વડે, વિષમ રૂક્ષતાવડે અને વિષમ સ્નિગ્ધ-રૂક્ષતા વડે બન્ધપ્રયિક બન્ધ થાય છે. તે જઘન્યથી એક સમય, ને ઉત્કૃષ્ટથી અસંખ્યકાલ સુધી રહે છે. એ પ્રમાણે બંધનખત્ય વિકબન્ધ કહ્યો. હે ભગવન્! ભાજનપ્રત્યયિક બન્ધ કેવા પ્રકારે હોય? જૂની મદિરાનો જૂના ગોળનો અને જુના ચોખાનો ભાજન પ્રત્યયિક બન્ધ થાય છે. તે જઘન્યથી અન્તમુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ સુધી રહે છે. એ પ્રમાણે ભાજપ્રત્યવિ બન્ધ કહ્યો. હે ભગવન્! પરિણામપ્રત્યયિક બન્ધ કેવા પ્રકારે છે ? વાદળાઓનો, અભ્રવૃક્ષોનો જેમ 13] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy