SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ 170 ભગવઈ-૮-૧૩૮ હોય. અથવા એક સત્યમનઃપ્રયોગ પરિણત હોય અને બીજું અસત્યામૃષામન પ્રયોગ પરિણત હોય. અથવા એક સત્યમૃષાપન-પ્રયોગપરિણત હોય અને બીજું અસત્યાગૃ જામનપ્રયોગપરિણત હોય. હે ભગવન્! જો બે દ્રવ્યો સત્યમન:પ્રયોગપરિણત હોય તો શું આરંભસત્યમન પ્રયોગપરિણત હોય, અનારભસત્યમનઃપ્રયોગપરિણત હોય, સંભસત્યમનઃપ્રયોગ પરિણત હોય, અસંરંભસત્યમન:પ્રયોગપરિણત હોય. સમારંભસત્યમનપ્રયોગ પરિણત હોય કે અસમારંભસત્યમનપ્રયોગપરિણત હોય? હે ગૌતમ ! તે સર્વે પણ હોય, અથવા એક દ્રવ્ય આરંભસત્યના પ્રયોગપરિણત હોય અને બીજું અનારંભસત્યમન થાય ત્યાં તે સઘળા કહેવા; યાવતુ સવથિસિદ્ધવૈમાનિદેવ સુધી કહેવું. હે ભગવન! જો બે દ્રવ્યો મિશ્રપરિણત હોય તો શું તે મનોમિશ્રપરિણત હોય? ઇત્યાદિ. હે ગૌતમ ! પ્રયોગપરિણત સંબંધે કહ્યું તેમ મિશ્રપરિણત સંબંધે કહેવું. હે ભગવન ! જો બે દ્રવ્યો વિસ્મસાપરિણત હોય તો શું તે વર્ણપણે પરિણત હોય, ગન્ધપણે પરિણત હોય? ઈત્યાદિ હે ગૌતમ ! એ રીતે પૂર્વે કહ્યા પ્રમાણે વિસસાપરિણત સંબધે પણ જાણવુ, યાવતુ એક દ્રવ્ય સમચતુરસ્મસંસ્થાનપણે પરિણત હોય અને બીજું આયતસંસ્થાનપણે પણ પરિણત હોય. હે ભગવન્! ત્રણ દ્રવ્યો શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય, કે વિસ્તાપરિણત હોય? હે ગૌતમ! તે ત્રણે પણ હોય. અથવા એક દ્રવ્ય પ્રયોગપરિણત હોય અને બેમિશ્રપરિણત હોય અને બે વિસસાપરિણત હોય, અથવા બે પ્રયોગપરિણથ હોય અને એક મિશ્રપરિણત હોય, અથવા બે પ્રયોગપરિણત હોય અને એક વિસસાપરિણત હોય. અથવાએકમિશ્રપરિણતહોય,અનેબે વિસ્રસાપરિણતહોય.અને એક વિસસાપરિણત હોય.અથવા એક પ્રયોગપરિણત એક મિશ્રપરિણત અને એક વિસાપરિણતા હોય. જે તે ત્રણે દ્રવ્યો પ્રયોગપરિણત હોય તો શું મનઃપ્રયોગપરિણત હોય, વચન પ્રયોગપરિણત હોય કે કાયપ્રયોગપરિણત હોય? હે ગૌતમ! તે મનપ્રયોગપરિણત પણ હોય. એ પ્રમાણે એકસંયોગ, દ્વિકસંયોગ અને ત્રિસંયોગ કહેવો. જો તે ત્રણે દ્રવ્યો મનપ્રયોગપરિણત હોય તો શું સત્યમનઃપ્રયોગપરિણત હોય ? (ઈત્યાદિ ચાર પ્રશ્નો) હે ગૌતમ ! સત્યમનઃપ્રયોગપરિણત હોય, અથવા યાવતુ અસત્યામૃષામનઃપ્રયોગ પરિહત હોય. અથવા એક સત્યમનઃપ્રયોગપરિણત હોય અને બે મૃષામનઃ પ્રયોગપરિણત. હોય. એ પ્રમાણે અહીં પણ બ્રિકસંયોગ અને ત્રિકસંયોગ કહેવો. યાવતુ અથવા. એક ત્રયસ્ત્ર સંસ્થાનપણે પરિણત હોય, એક સમચતરસ્ત્ર સંસ્થાનપણે પરિણત હોય અને એક આયત સંસ્થાનપણે પરિણત હોય. હે ભગવનું ! ચાર દ્રવ્યો શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિસ્રસાણિત હોય? હે ગૌતમ ! તે (ચારે દ્રવ્યો) પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિશ્રસાપરિણત હોય. અથવા એક પ્રયોગપરિણત હોય અને ત્રણ મિશ્રપરિણત હોય. અથવા એક પ્રયોગ પરિણત હોય અને ત્રણ વિસસાપરિણતા હોય. અથવા બે પ્રયોગપરિણત હોય અને બે મિશ્રપરિણત હોય. અથવા બે પ્રયોગપરિણત હોય અને બે વિસસાપરિણત હોય. અથવા ત્રણ પ્રયોગપરિસત હોય અને એક મિશ્રપરિણ હોય. અથવા ત્રણ પ્રયોગપરિણત હોય અને એક વિસ્રસાપરિણત હોય. અથવા એક મિશ્રપરિણત હોયઅનેત્રણ વિસસાપરિણત હોય અથવા બે મિશ્રપરિણત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy