SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદેસો-૧ 171 હોય અને બે વિસસાપરિણત હોય. અથવા ત્રણ મિશ્રપરિણત હોય અને એક વિસસાપરિણત હોય. અથવા એક પ્રયોગપરિણત હોય એક મિશ્રપરિણત હોય અને બે વિસાપરિણત હોય. અથવા એક પ્રયોગપરિણત હોય બે મિશ્રપરિણત હોય અને એક વિસસાપરિણત હોય. અથવા બે પ્રયોગપરિણત હોય અને એક મિશ્રપરિણત હોય એક વિઅસાપરિણત હોય. હે ભગવન્!ો તે ચાર દ્રવ્યો પ્રયોગપરિણત હોય તો શું મન પ્રયોગપરિણતહોય ? (વચનપ્રયોગપરિણત હોય કે કાયપ્રયોગપરિણત હોય ?) હે ગૌતમ ! સર્વ પૂર્વની પેઠે જાણવું એ ક્રમવડે પાંચ, છ, સાત યાવતુ દશ, સંખ્યાતા, અસંખ્યાતા, અને અનંત દ્રવ્યોના દ્વિકસંયોગ, ત્રિકસંયોગ, યાવતુ દશસંયોગ બારસંયોગ, ઉપયોગપૂર્વક કહેવા અને જ્યાં જેટલા સંયોગો થાય ત્યાં તે સર્વ કહેવા. એ બધા સંયોગો નવમ શતકની પ્રવેશકમાં જે પ્રકારે કહીશું તેમ ઉપયોગપૂર્વક વિચારીને કહેવા, યાવતુ અસંખ્યય અને અનંત દ્રવ્યોનો પરિણામ એ પ્રમાણે જાણવો, પરન્તુ એક પદ અધિક કરીને કહેવું વાવતુ અનંત દ્રવ્યો આપતસંસ્થાનપણે પરિણત હોય. [388] હે ભગવન્! પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિસ્ત્રસાપરિણત એ પગલોમાં કયા પુદ્ગલો કોનાથી વાવ વિશેષાધિક હોય છે? હે ગૌતમ ! સર્વથી થોડા પુદ્ગલો પ્રયોગપરિણત છે, તેથી મિશ્રપરિણત અનંતગુણ છે, અને તેથી વિસસાપરિણત અનંતગુણ છે. હે ભગવન્! તે એમજ છે, એ ભગવન્! તે એમજ છે. ( શતકઃ૮-ઉદ્દેસાઃ૧નીમુની દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ T (- ઉદેશક 2H-). [38] હે ભગવનું ! આશીવિષો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! આશીવિષો બે પ્રકારના કહ્યા છે, જાતિઆશીવિષ અને કમશીવિષ. હે ભગવનું ! જાતિઆશીવિષો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! તે ચાર પ્રકારના કહ્યા છે, વૃશ્ચિકજાતિઆશીવિષ, મંડૂકજતિઆશીવિષ, ઉરગજાતિઆશીવિષ અને મનુષ્યજાતિઆશીવિષ.હે ભગવનવૃિશ્ચિકજાતિઆશીવિશ્વના વિષનો કેટલો વિષય કહ્યો છે ? હે ગૌતમ ! વૃશ્ચિકજાતિઆશીવિષ અર્ધભરતક્ષેત્ર પ્રમાણે શરીરને વિષવડે વિદલિતનાશ-કરવા સમર્થ છે. પણ સંપ્રાપ્તિ-સંબન્ધવડે તેઓએ તેમ કર્યું નથી, તેઓ કરતા. નથી,અને કરશે પણ નહિ.મંડૂકજાતિઆશીવિશ્વના વિષનો કેટલોવિષય છે? હે ગૌતમ ! મંડૂકજાતિશીવિષ પોતાના વિષથી ભરતક્ષેત્ર-પ્રમાણ શરીરને વ્યાપ્ત કરવા સમર્થ છે, બાકી સર્વ પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે ઉરગજાતિઆશીવિષ સંબધે પણ જાણવું, પરનું વિશેષ એ છે કે તે ઉરગજાતિઆશીવિષ જંબૂઢીપપ્રમાણ શરીરને પોતાના વિષથી વ્યાપ્ત કરવા સમર્થ છે, બાકી સર્વ પૂર્વવતુ જાણવું, યાવતુ સંપ્રાપ્તિથી તેમ કરશે નહિ. એ પ્રમાણે મનુષ્યજાતિઆશીવિષ સંબધે પણ જાણવું, પરન્તુ એટલો વિશેષ છે કે તે મનુષ્યક્ષેત્રપ્રમાણ શરીરને પોતાના વિષથી વ્યાપ્ત કરવા સમર્થ છે. બાકી સર્વ પૂર્વવત્ જાણવું. હે ભગવન્! જો કમશીવિષ છે તો શું નૈરયિક કમશીવિષ છે, તિર્યંચયોનિક કમશીવિષ છે, મનુષ્ય કમશીવિષ છે કે દેવ કમશીવિષ છે? હે ગૌતમ ! નૈરયિક કમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy