SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદેસો-૧ 161 લાગે, ત્યાર પછી જ્યારે તે અત્યંત પરિણામ પામે ત્યારે તે સુરપાણે, સુવર્ણપણે, યાવતું સુખપણે વારંવાર પરિણમે છે, દુખપણે પરિણામ પામતું નથી. એ પ્રમાણે હે કાલોદાયિ! જીવોને પ્રાણાતિપાત વિરમણ, યાવતુ પરિગ્રહવિરમણ, ક્રોધનો ત્યાગ યાવતુ મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ પ્રારંભમાં સારો ન લાગે, પણ પછી જ્યારે તે પરિણામ પામે ત્યારે તે સુરપાણે વાવતુ વારંવાર પરિણમે છે, પણ દુઃખરૂપે પરિણત થતો નથી. એ પ્રમાણે છે કાલોદાયિ! જીવોના કલ્યાણ કર્મો કલ્યાણ ફલવિપાકસંયુક્ત હોય છે. [379 હે ભગવન્! સરખાં બેપુરુષો વાવતુ સમાન ભાંડ-પાત્રાદિઉપકરણવાળા હોય, તેઓ પરસ્પર સાથે અગ્નિકાયનો સમારંભ હિંસા કરે. તેમાં એક પુરુષ અગ્નિકાયને પ્રકટ કરે, અને એક પુરુષ તેને ઓલવે, હે ભગવન્! આ બે પુરુષોમાં કયો પુરુષમહાકર્મવાળો,મહાક્રિયાવાળો.મહાઆઅવવાળો અને મહાદેવનાવાળો હોય, અને કયો પુરષ અલ્પકર્મવાળો વાવત અલ્પવેદનાવાળો હોય કે જે પુરષ અગ્નિકાયને પ્રકટાવે છે તેકે જે પુરષ અગ્નિકાયને ઓલવી નાંખે તે? હે કાલોદાયિ ! તે બે પુરુષમાં જે પુરુષ અગ્નિકાયને પ્રકટાવે છે, તે પુરુષ મહાકર્મવાળો ધાવતુ મહાવેદનાવાળો હોય, અને જે પુરુષ અગ્નિકાયને ઓલવી નાંખે છે તે પુરુષ અલ્પકર્મવાળો યાવત્ અવેદનાવાળો હોય. હે ભગવન્! એ પ્રમાણે શાથી કહો છો હે કાલોદાયિ ! તે બેમાં જે પુરુષ અગ્નિકાયને પ્રદીપ્ત કરે છે, તે પુરષ ઘણા પૃથિવીકાયનો સમારંભ કરે છે, થોડા અગ્નિકાયનો સમારંભ કરે છે, ઘણા વાયુકાયનો સમારંભ કરે છે, ઘu વનસ્પતિકાયનો સમારંભ કરે છે અને ઘણા ત્રસકાયનો સમારંભ કરે છે. તેમાં જે પુરુષ અગ્નિકાયને ઓલવી નાંખે છે તે પુરુષ થોડા પૃથિવીકાયનો, થોડાઅપ્લાયનો, થોડાવાયુકાયનો, થોડા વનસ્પતિકાયનો, થોડા ત્રસકાયનો અને વધારે અગ્નિકાયનો સમારંભ કરે છે. તે હેતુથી હે કાલોદાયિ થાવત્ અલ્પવેદનાવાળો હોય. [૩૮૦]હે ભગવન્! એમ છે કે અચિત્ત પણ પુદ્ગલો અવાભાસ કરે, ઉઘાત કરે, તપે, પ્રકાશ કરે ? હે કાલોદાયિ ! હા એમ છે. હે ભગવન્! અચિત્ત છતાં પણ કયા પદુગલો અવભાસ કરે, યાવતું પ્રકાશ કરે ? હે કાલોદાયિ ! ક્રોધાયમાન થયેલા સાધુની તેજલેશ્યા નીકળીને દૂર જઈને દૂર પડે છે. દેશમાં જઈને તે દેશમાં સ્થાનમાં પડે છે. જ્યાં જ્યાં તે પડે છે ત્યં ત્યાં અચિત્ત પુગલો પણ અવભાસ કરે છે, યાવકાશ કરે છે. તે કારણથી હે કાલોદાયિ ! એ અચિત્ત પદુગલો પણ અવાસ કરે છે, યાવતું પ્રકાશ કરે છે. ત્યાર બાદ તે કાલોદાયી અનગાર શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરે છે. નમસ્કાર કરે છે અને ઘણા ચતુર્થ ષષ્ઠ અષ્ઠમ (ઇત્યાદિ તપ વડે) યાવતુ આત્માને વાસિત કરતા તે પ્રથમ શતકમાં કાલાસવેસિયપુત્તની પેઠે થાવ સર્વદુખથી રહિત થયા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, [એમ કહી ગૌતમ વિચરે છે.] 1 [શતક૭-ઉદેસાઃ ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂણી | શતક ૭-ગુર્જરછાયાપૂર્ણ (શતક 8) - ઉદ્દેશક 1:[381] પુદ્ગલ, આશીવિષ, વૃક્ષ, ક્રિયા, અજીવ, પ્રાસુક, અદત, પ્રત્યેનીક, 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy