SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૬, ઉસો-૧૦ 139 ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અશુદ્ધ વેશ્યાવાળો દેવ અનુપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવને, દેવીને, અન્યતરને જાણે, જૂએ ? અવિશુદ્ધ- વેશ્યાવાળો દેવ ઉપર્યુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઇત્યાદિ, અવિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઈત્યાદિ, અવિશુદ્ધ લેયાવાળો દેવા ઉપયુક્તાનુપયુક્ત આત્માવડે અવિશદ્ધ વેશ્યાવાળા દેવને ઈત્યાદિ. અવિશદ્ધ વેશ્યાવાળો ઉપયુક્તાપયુક્ત આત્માવડે વિશુદ્ધલેશ્યાવળા દેવને વિશુદ્ધલેશ્યાવાળો અનુપયુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઈત્યાદિ, વિશુદ્ધલેશ્યાવાળો અનુપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઇત્યાદિ. હે ભગવન્! વિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ વગેરેને જાણે ? હે ગૌતમ ! હા, જાણે. એ પ્રમાણે, હે ભગવન્! વિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવ વગેરેને જાણે ? હે ગૌતમ ! હા, જાણે. વિશુદ્ધલેશ્યોવાળ, દેવ ઉપયુક્તાનુપ યુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ વિગેરેને ઈત્યાદિ, તથા વિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુક્તાનુપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવ વગેરેને જાણે? જૂએ? એ પ્રમાણે શરુઆતના આઠ ભાંગાવડે જાણે નહિ, અને જૂએ નહીં અને ઉપરના ચાર એટલે પાછળના ચાર ભાંગાવડે જાણે અને જૂએ. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવત્ વિહરે છે. | શતક: 5 ના ઉદેસા:૯નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (ઉદ્દેશક૧૦:-) [32] હે ભગવન્! અન્યતીથિકો એ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે, કે રાજગૃહ નગરમાં જેટલા જીવો છે, એટલા જીવોને કોઈ બોરના ઠળીયા જેટલું, વાળ જેટલું, અડદ જેટલું, મગ જેટલું, જૂ જેટલું, અને લીખ જેટલું પણ સુખ યા દુઃખ કાઢીને દેખાડવા સમર્થ નથી, હે ભગવન્! તે કેવી રીતે હોઈ શકે? હે ગૌતમ ! તે અન્યતીર્થંકો જે એ પ્રમાણે કહે છે, યાવતું પ્રરૂપે છે તે મિથ્ય, ખોટું કહે છે, હે ગૌતમ! હું વળી આ પ્રમાણે કહું છું યાવતું પ્રરૂપું છું કે સર્વ લોકમાં પણ સર્વ જીવોને કોઈ સુખ ના દુઃખ તેજ યાવત્ કાઢીને દર્શાવવા સમર્થ નથી. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! આ જંબૂદ્વીપ નામનો દ્વીપ યાવતું પરિક્ષેપવડે વિશેષાધિક કહ્યો છે, મહર્ધિક યાવતું મહાનુભાવવાળો દેવ, એક, મોટો. વિલેપનવાળો ગંધવાળા દ્રવ્યનો ડાબડો લઈને ઉઘાડે અને તેને ઉઘાડી પાવતુ આ જાઉં છું એમ કહી સંપૂર્ણ જંબુદ્વીપને ત્રણ ચપટી વડે 21 વાર ફરી પાછો શીધ્ર પાછો આવે. હે. ગૌતમ! તે સંપૂર્ણ જંબુદ્વીપ નામનો દ્વીપ તે ગંધ પુદ્ગલોના સ્પર્શવાળો થયો કે નહિ? હા, સ્પર્શવાળો થયો, હે ગૌતમ ! કોઈ તે ગંધયુગલોને બોરના ઠળીયા જેટલાં પણ યાવતું. દર્શાવવા સમર્થ નથી. તે હેતુથી સુખાદિને પણ યાવત્ દશાવવા સમર્થ નથી. [321 હે ભગવન્! શું જીવ (ચૈતન્ય છે? કે ચૈતન્ય જીવ છે ? હે ગૌતમ જીવ નિયમે ચૈતન્ય જીવ છે અને જીવ ચેતન્ય પણ નિયમે જીવ છે. હે ભગવપુજીવ નૈરયિક છે? કે નૈરયિક જીવ છે? હે ગૌતમ! નૈરયિક તો નિયમે જીવ છે અને જીવ તો નૈરયિક પણ હોય તથા અનૈરિયક પણ હોય. હે ભગવન્! જીવ અસુરકુમાર છે? કે અસુરકુમાર જીવ છે? હે ગૌતમ! અસુરકુમાર તો નિયમે જીવ છે અને જીવ તો અસુર- કુમાર પણ હોય તથા ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy