SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 108 ભગવઈ -પ-૪૨૩૮ ગૌતમ! કેવલી પૂર્વ દિશામાં મિત પણ જાણે છે, અમિત પણ જાણે છે વાવતુ-કેવલિનું દર્શન, આવરણ રહિત છે, માટે તે હેતુથી તે ઈન્દ્રિયો વડે જાણતો કે જોતો નથી. [23] હે ભગવન્! કેવલી. આ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને, પગને, બાહુને અને ઊરને અવગાહી રહે, અને જે સમયમાં રહે તે પછીના- ભવિષ્યકાળનાસમયમાં તેજ આકાશપ્રદેશોમાં હાથને યાવતુ-અવગાહીને રહેવા કેવળી સમર્થ છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે કયા હેતુથી, યાવતુ-કેવળી આ સમયમાં જે આકાશપ્રદેશોમાં યાવતુ-રહે છે પછીના ભવિષ્યકાળના-સમમયાં એજ આકાશપ્રદેશોમાં કેવળી હાથને યાવતુ-અવગાહી રહેવા સમર્થ નથી ? હે ગૌતમ ! કેવલિને વિર્યપ્રધાન યોગવાળું જીવ દ્રવ્ય હોવાથી તેના હસ્ત વગેરે ઉપકરણો અંગો-ચલ હોય છે અને હસ્ત વગેરે અંગો ચલ હોવાથી ચાલુ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને યાવતુ-અવગાહી રહે છે, એજ આકાશ પ્રદેશોમાં ચાલુ સમય પછીના ભવિષ્યકાળના સમયમાં કેવલી હાથ વગેરેને અવગાહી યથાવત રહેવા સમર્થ નથી. માટે તે હેતુથી એમ કહ્યું છે કે, કેવલી આ સમયમાં યાવતુ-રહેવા સમર્થ નથી. [39] હે ભગવન્! કેવલી, આ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને, પગને. બાહને અને ઊંટને અવગાહી રહે. અને જે સમયમાં રહે તે પછીના- ભવિષ્યકાળનાસમયમાં તેજ આકાશપ્રદેશોમાં હાથને યાવતુઅવગાહીને રહેવા કેવલી સમર્થ છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે કયા હેતુથી, યાવતુ-કેવલી આ સમયમાં જે આકાશપ્રદેશોમાં યાવતુ-રહે છે પછીના ભવિષ્યકાળના સમયમાં એજ આકાશપ્રદેશોમાં કેવળી હાથને વાવતુ-અવગાહી રહેવા સમર્થ નથી? હે ગૌતમ ! કેવલિને વીર્યપ્રધાન યોગવાળું જીવ દ્રવ્ય હોવાથી તેના હસ્ત વગેરે ઉપકરણો-અંગો-ચલ હોય છે અને હસ્ત વગેરે અંગો ચલ હોવાથી ચાલુ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને વાવત-અવગાહી રહે છે, એજ આકાશ પ્રદેશોમાં ચાલુ-સમય પછીના ભવિષ્યકાળના સમયમાં કેવલી હાથ વગેરેને અવગાહી યથાવત રહેવા સમર્થ નથી. માટે તે હેતુથી એમ કહ્યું છે. [24] હે ભગવન્! ચૌદપૂર્વને જાણનાર-મૃત કેવલી મનુષ્ય એક ઘડામાંથી, હજાર ઘડાને, એક પટમાંથી હજાર પટને એક સાદડીમાંથી હજાર સાદડીઓને, એક રથમાંથી હજાર રથને, એક છત્રમાંથી હાર છત્રને અને એક દેડમાંથી હજાર દંડને કરી દેખાડવા સમર્થ છે ? હા, સમર્થ છે. તે કેવી રીતે. હે ગૌતમ ! ચૌદપૂર્વીએ. ઉત્કરિકા ભેદવડે ભેદતાં અનંત દ્રવ્યો ગ્રહણ યોગ્ય કર્યો છે, ગ્રહ્યાં છે અને તે દ્રવ્યોને ઘટારિરૂપે પરિણાવવા પણ આરંભ્યાં છે, માટે તે હેતુથી યાવતુ-દેખાડવા સમર્થ છે. હે ભગવનું ! તે એ પ્રમાણે છે ! તે એ પ્રમાણે છે. એમ કહી યાવત્ વિહરે છે. શતક ૫-ઉદેસા૪નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] (ઉદ્દેશક૫:-) [241] હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય વીતી ગએલા શાશ્વતા અનંત કાળમાં માત્ર સંયમવડે (સિદ્ધ થયો ? જેમ પ્રથમ શતકમાં ચતુર્થ ઉદેશકમાં આલાપક કહ્યા છે તેમ અહિં પણ પણ તે આલાપક કહેવા યાવતુ “અલમસ્તુ એમ કહેવાય ત્યાંસુધી જાણવું. [242] હે ભગવન્! અન્યતીથિકો એમ કહે છે યાવતું પ્રરૂપે છે કે, સર્વ પ્રાણ, સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy