SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર- ૧૬૩ ઔદયકિ-ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવ,ઔદયકિ-ક્ષાયિક-ક્ષાયોપશમિક-પારિણામિકનિષ્પનભાવ. ઔદયિક-ઔપથમિક ક્ષાયિક-ક્ષાયોપથમિકનિષ્પન્ન- ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને ક્ષાયોપથમિકભાવમાં ઇંદ્રિયો છે. ઔદયિક-ઔપથમિક-ક્ષાયોપારિણામિકનિષ્પન ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદવિકભાવમાં મનુષ્યગતિ, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને પરિણામિકભાવમાં જીવત્વછે. ઔદયિક-ઔપશમિક-ક્ષાયોપથમિક અને પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશ મિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિકભાવમાં જીવત્વછે. ઔદયિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો અને પારિણામિક ભાવમાં જીવત્વ છે. ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વમ, ક્ષાયો પશમિકભાવમાં ઈદ્રિયો અને પારિણામિકભાવમાં જીવત્વ છે. આ પ્રમાણે ઔપ શમિકક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિકભાવમાં જીવત્વ છે. આ પ્રમાણે ઔદયિક-ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિ કનિષ્પન્નભાવનું સ્વરૂપ છે. પાંચ ભાવના સંયોગથી નિષ્પન્ન સાનિ પાતિક ભાવનું સ્વરૂપ છે. આમ છનામનું વર્ણન પૂર્ણ [૧૬૪-૧૮૨] સપ્તનામનું સ્વરૂપ કેવું છે? સપ્તનામ તે સાત પ્રકારના સ્વરો છે. તે આ પ્રમાણે- ષજ ઋષભ ગાંધાર મધ્યમ પંચમ શૈવત અને નિષાદ. આ સાત સ્વરો કહેવાય છે. આ સાત સ્વરોના સાત સ્વરસ્થાનો હોય છે. તે આ પ્રમાણે-જીભના. અંગ્રભાગથી ષજત્વરનું ઉચ્ચારણ થાય છે, વક્ષ:સ્થળથી ઋષભસ્વરનું ઉચ્ચારણ થાય, કંઠથી ગાંધારસ્વરનું ઉચ્ચારણ થાય, જીભના મધ્યભાગથી મધ્યમસ્વરનું ઉચ્ચારણ થાય. નાકથી પંચમ સ્વરનું ઉચ્ચારણ થાય, દેતોષ્ઠથી પૈવતઃસ્વરનું ઉચ્ચારણ થાય અને મૂધથી નિષાદસ્વરનું ઉચ્ચારણ થાય છે. આ પ્રમાણે સાત સ્વરના સાત સ્વરસ્થાન વર્ણવ્યા છે. સાત સ્વરો જીવ-નિશ્ચિત કહેવામાં આવ્યા છે, જેમકે-મયૂર ષડુત્વરમાં બોલે છે. કૂકડો ઋષભસ્વરમાં બોલે છે. હંસ ગાંધાર સ્વરમાં બોલે છે. મેષ મધ્યમસ્વરમાં બોલે છે. પુષ્પોત્પતિકાળમાં કોયલ પંચમસ્વરમાં બોલે છે. છઠ્ઠા પૈવતરિસ્વર સારસ અને કૌચપક્ષી બોલે છે. સાતમો નિષાદસ્વર હાથી બોલે છે. સાત સ્વરો અજીવનિશ્રિત પણ કહેવામાં આવ્યા છે. મૃદંગમાંથી તે ષડ્રક્વર નીકળે છે. ગોમુખીવાદ્યમાંથી ઋષભસ્વર નીકળે છે. શંખમાંથી ગાંધારસ્વર નીકળે છે. ઝાલરમાંથી મધ્યમસ્વર નીકળે છે. ગોધિકા-વાદ્યવિશેષમાંથી પંચમસ્વર નીકળે છે. અંડબર માંથી પૈવત સ્વર નીકળે છે અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નીકળે છે. પ્રત્યેક સ્વરનું લક્ષણ પૃથક-પૃથક હોવાથી આ સાત સ્વરોના સાત લક્ષણો છે, એમને સંબંધ ફલ પ્રાપ્તિ સાથે છે. જેમકે-ષજ સ્વરથી ધનની પ્રાપ્તિ થાય છે. પવરવાળી વ્યક્તિના કરેલા 2િ2] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy