SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ જીવાજીવાભિગમ-૩,દેવ ૧૫૭ સુધી જે પ્રમાણે કહેવામાં આવેલ છે, તે મુજબ જાણવું વૈરોચ નેન્દ્ર વૈરોચનરાજ બલિની ત્રણ પરિષદાઓ છે. જેમકે સમિતા, ચંડા અને જાયા બલીન્દ્રની આભ્યન્તર પરિષદામાં ૨૦૦૦૦ દેવો છે. મધ્યમાપરિષદમાં ૨૪૦૦૦ દેવો છે. બાહ્ય પરિષદામાં ૨૮૦૦૦ દેવો છે. તથા વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની આભયન્તરપરિષદામાં ૫૦ દેવિયો , મધ્યમ પરિષ દામાં ૪૦૦ દેવિયો અને બાહ્ય પરિષદામાં ૩પ૦ દેવાયો છે. વૈરોચનેન્દ્ર વૈરોચનરાજની આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ સાડાત્રણ પલ્યોપમની, મધ્યમાં પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની અને બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ અઢી પલ્યોપમની કહી છે. તથા આભ્યન્તર પરિષદાની દેવિયોની સ્થિતિ અઢિ પલ્યોપમની, મધ્યમાંપરિષદાની દેવિયોની સ્થિતિ બે પલ્યોપમની અને બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ પલ્યોપમની છે. બાકીનું બીજું તમામ આ બલિ ઈન્દ્ર સંબંધી કથન અસુરેન્દ્ર અસુરરાજ ચમરના પ્રકરણના કથન પ્રમાણે જ સમજી લેવું [૧૫૮] હે ભગવન્! નાગકુમાર દેવોના ભવનો કયાં કહ્યા છે ?હે ગૌતમ ! આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જાણી લેવું. પ્રમાણેનું કથન હે ભગવનું નાગકુમારેના ઈન્દ્ર અને નાગકુમારોના રાજા ધરણની કેટલી પરિષદાઓ કહેવામાં આવેલ છે ? નાગકુમારોના ઈન્દ્ર અને નાગકુમારોના રાજા ધોરણની ત્રણ પરિષદાઓ કહેલ છે. તેના નામો ચમરઈન્દ્રની પરિષદાના જાણવા. પ્રમાણે હે ભગવનું નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર સભામાં કેટલા હજાર દેવ છે ? ઈત્યાદિ પ્રશ્નો. નાગ કુમારેન્દ્ર ના કુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદામાં ૬OOOO દેવો છે મધ્યમ પરિષદામાં 90000 દેવો છે, અને બાહ્ય પરિષદામાં ૮૦૦૦૦ દેવો છે. તથા નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદામાં ૧૭૫ દેવિયો છે. મધ્યમ પરિષદામાં ૧૫૦ દેવિયો છે. બાહ્ય પરિષદામાં ૧૨૫ દેવિયો છે. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણની આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ કંઈક વધારે અર્ધ પલ્યોપમની છે. મધ્યમપરિષ દાના દેવોની સ્થિતિ અર્ધપલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ કંઈક કમ અર્ધ પલ્યોપમની છે. એ જ પ્રમાણે નાગકુમારે નાગકુમારરાજ ધરણ ની આભ્યન્તર પરિષદાની દેવિયોની કંઈક કમ અર્ધપલ્યોપમની છે. મધ્યમાં પરિષ દાની દેવિયોની સ્થિતિ કંઈક વધારે પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણની છે. અસુરકુમારેન્દ્ર અસુરરાજ ચમરના પ્રકરણમાં આ વિષયમાં જેવું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે છે. હે ભગવનું ઉત્તર દિશાના નાગકુમારોના ભવનો કયા આવેલો છે ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન નામના બીજા પદમાં કહેવામાં આવેલ પાઠ પ્રમાણે એ નાગકુમારોના ભવનો છે. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આભ્યન્તર પરિષ દામાં ૫૦૦૦૦ દેવો, મધ્યમાં પરિષદામાં ૬૦૦૦૦ દેવો અને બાહય પરિષદામાં ૭૦૦૦૦ દેવો કહ્યા છે. તથા આત્યંતર પરિષદામાં ૨૨૫ દેવિયો. મધ્યમાં પરિષદમાં ૨૦૦દેવિયો અને બાહ્ય પરિષદામાં ૧૨૫ દેવિયો કહેલ છે. ભૂતાનંદની અત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ કંઈક ઓછી એક પલ્યો પમની, મધ્યમાં પરિષદાના દેવોની સ્થિતિ કંઈક વધારે અધલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ અધ : પલ્યોપમની કહેલ છે. એ જ પ્રમાણે નાગકુમારે નાગકુમારરજ ભૂતાનંદની અત્યંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy