SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, રયિક ઉદ્દેશો- મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસોમાં નૈરયિક જીવો અસંશયોમાંથી યાવતું મસ્યો અને મનુષ્યોમાંથી પણ ઉત્પન્ન થાય છે. [૧૦૧] જે અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો છે, તેઓ તે પહેલી પૃથ્વીના નરકાવાસોમાં, સરસવ વિગેરે ગર્ભજ પાંચ ઈદ્રિયોવાળા જીવો શર્કરા પ્રભાપૃથ્વી સુધીના, વાલુકાપ્રભા સુધીના નરકાવાસોમાં પક્ષી વિગેરે, પંકપ્રભા નામની જે ચોથી પૃથ્વી છે ત્યાં સિંહ, સપ પાંચમી પૃથ્વી સુધીના, છઠ્ઠી પૃથ્વી સુધી જ સ્ત્રી, મહાઅશુભ અધ્યવસાય વાળા મત્સ્યો અને મનુષ્યો સાતમી પૃથ્વી સુધી જાય છે. શર્કરપ્રભા માં સંજ્ઞી અથતિ સરીસૃપોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને યાવતુ મત્સ્ય અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન તાય છે. તાલુકા પ્રભામાં અસંજ્ઞી કે સરીસૃપોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પરંતુ સંજ્ઞી પક્ષિયો માંથી યાવતું મત્સ્ય અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પંકપ્રભાપૃથ્વીના નરકાવાસોમાં ઉત્પન્ન થવાવાળા નૈરયિકો અસંશી જીવોમાંથી કે સરીસૃપોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ ચોપગા સિંહોમાંથી આવીને યાવતુ મત્સ્યો માંથી આવીને ઉત્પન્ન થાય છે. અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસોમાં નરયિક જીવો અસંજ્ઞી જીવોમાંથી સરીસૃપોમાંથી આવીને પક્ષિયોમાંથી આવીને ચોપગા પ્રાણિયોમાંથી સર્પોમાંથી આવીને પણ કે સિયોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પણ મસ્યો માછલાઓમાંથી અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે વધરેમાં વધારે સંખ્યાતપણ ઉત્પન્ન થાય છે અને અસંખ્યાતપણે ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણેનું અધઃ સપ્તમી સુધી પાઠ કહ્યો છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાંથી જો નારક જીવને પ્રતિસમયે તેમાંથી બહાર કાઢવામાં આવે તો તે બધા ત્યાંથી કેટલા કાળ પછી કેટલા પૂરેપૂરા બહાર કાઢી શકાય જો એક એક સમયમાં. અસંખ્યાત બહાર કઢાય તો પણ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પૂરો થઈ જાય તો પણ પૂરેપૂરા નારકીયો બહાર કાઢી શકાતા નથી. આ રીતે તેઓને ત્યાંથી બહાર કાઢવાનું થયું અને ભવિષ્યમાં પણ તેમ થશે અહીં અને વર્તમાનમાં પણ તે રીતે થતું નથી. યાવતુ અધઃસપ્તમી સમજી લેવું [૧૦૨] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકજીવોના શરીરોની અવગાહના કેટલી છે? નૈરયિક જીવોના શરીરોની અવગાહના બે પ્રકારની છે ભવધારણીય એક અને બીજી ઉત્તરવૈક્રિય. જે ભવધારણીય છે, તે જધન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ રૂપ હોય છે અને ઉત્કૃષ્ટથી તે સાત ધનુષ ત્રણ હાથ અને પૂરા છ આંગળ પ્રમાણની હોય છે. જે ઉત્તર વૈક્રિયરૂપ છે, તે જધન્યથી આંગળના સંખ્યાતમાં ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી તે પંદર ધનુષ અઢી હાથ પ્રમાણની છે. શર્કરા પ્રભા માં ભવધારણીય શરીરવગાહના જધન્યથી આંગળના અસંખ્યાતમા ભાગ રૂપ છે. ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ. ઉત્તર વૈક્રિય જધન્યથી તો આંગળના સંખ્યામાં ભાગ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક ત્રીસ ધનુષ અને એક હાથની છે. વાલુકા પ્રભા ભવધારણીય શરીર વગાહ ના જધન્ય થી આગળના અસંખ્યાતમાં ભાગરૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક ત્રીસ ધનુષ અને એક હાથ પ્રમાણની છે. ઉત્તરવૈક્રિયરૂપ શરીરાવગાહના જધન્યથી આગળ ની સંખ્યામાં ભાગ રૂપ છે અને ઉત્કૃષ્ટથી બાસઠ ધનુષ અને બે હાથ પંકપ્રભા માં જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy