SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જીવાજીવાભિગમ- ૨-૫૮ દેવિયો અસંખ્યાતગણી વધારે છે. તેનાથી જ્યોતિષ્ક દેવોની દેવી યોનું પ્રમાણ અસંખ્યાતગણું વધારે છે. પાંચમું અલ્પ બહુપણું-સૌથી ઓછી અંતદ્વીપરૂપ અકર્મભૂમિની મનુષ્યસ્ત્રિયો છે. દેવકર અને ઉત્તર કુરૂ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અંતર દ્વીપની મનુષ્ય સ્ત્રિયો કરતાં સંખ્યાતગણી વધારે છે, પોતાની ક્ષેત્રની અપેક્ષા એ બન્ને સમાન છે તેની થી હરિવર્ષ અને રમ્યક વર્ષરૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. પોતાના ક્ષેત્રની અપેક્ષા એ બન્ને સમાન છે. અને ઐરણ્યવતરૂપ અકર્મ ભૂમિની મનુષ્ય સ્ત્રિયો પરસ્પર બન્ને સમાન છે. પરંતુ હરિવર્ષ અને રમ્યકવર્ષની સ્ત્રિયો કરતાં સંખ્યાત ગણી વધારે છે. તેનાતી ભરત ઐરાવત ક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાકત ગણી છે પૂર્વ વિદેહ અને અપવિદેહ રૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં તુલ્ય છે, અને ભરતક્ષેત્ર તથા ઐરાવતક્ષેતની મનુષ્ય સ્ત્રિયોથી સંખ્યાતગણી વધારે છે. વૈમાનિક દેવિયો પૂર્વવિદેહ તથા અપરવિદેહની મનુષ્ય સ્ત્રિયો કરતાં અસંખ્યાત ગણી છે ભવન વાસી દેવની દેવિયો વૈમાનિક દેવની દેવિયો કરતાં અસંખ્યાતગણી વધારે છે. ભવન વાસી દેવની દેવિયો કરતાં ખેચર તિર્યગ્લોનિક સ્ત્રિયો અસંખ્યાતગણી વધારે છે. ખેચર સ્ત્રિયો કરતાં સ્થલચર તિયક યોનિક સંખ્યાતગણી વધારે છે. સ્થલચર સ્ત્રિયો કરતાં જલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. જલચર સ્ત્રિયો કરતાં વાનભંતર દેવોની દેવિયો સંખ્યાતગણી વધારે છે. વાનવ્યન્તર દેવોની દેવિયો કરતાં જ્યોતિષ્ક દેવોની દેવિયો સંખ્યાતગણી છે. [૫૯] હે ભગવનું સ્ત્રીવેદ કર્મની બંધસ્થિતિ કેટલા કાળ સુધીની કહી છે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી હીન સાગરોપમના દોઢ સાતિયાભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ બંધ સ્થિતિનું પ્રમાણ પંદર સાગરોપમની કોટાકોટિ છે. પંદરસો વર્ષની અબાધા પડે છે. તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા સ્ત્રીવેદ કર્મબંધને પ્રાપ્ત કરીને સ્વરૂપથી ૧૫૦૦ વર્ષ સુધી સ્વવિપાકોદયને પ્રાપ્ત કરતા નથી. સ્ત્રી વેદકર્મના ઉદયથી થવાવાળો સ્ત્રીવેદ કરીષાગ્નિ સમાન હોય છે. [0] હે ભગવનું પુરૂષો કેટલા પ્રકારના હોય છે? પુરૂષો ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. તિર્યંગ્યોનિક પુરૂષ ૧, મનુષ્ય પુરૂષ ૨ અને દેવ પુરૂષ ૩, તિર્યગ્લોનિક પુરૂષ ત્રણ પ્રકારના હોય છે જલચર, સ્થલચર, અને ખેચર તિર્યગ્લોનિક પુરૂષ. જે પ્રમાણે તિર્યગ્લોનિક સ્ત્રિયોના ભેદો અને ઉપ ભેદો કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે અહિયાં તિર્યગ્લોનિક પુરૂષોના ભેદો કહેવા જોઈએ. મનુષ્ય પુરૂષ ત્રણ પ્રકારના કહ્યાં છે. કર્મ ભૂમિજ, અકર્મભૂમિ, અંતરદ્વીપના. દેવ પુરૂષો ચાર પ્રકારના કહ્યાં છે. જે પ્રમાણે દેવિ યોના ભેદો કહ્યાં છે.એજ પ્રમાણેના દેવપુરુષોના ભેદો પણ કહી લેવા જોઈએ. સવથી સિદ્ધ દેવપુરૂષ પર્યત આ પ્રમાણનો પાઠ કહેલ છે. [૧] હે ભગવનું પુરૂષની સ્થિતિ કેટલા કાળની કહી છે? સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની છે તિર્યગ્લોનિક પુરૂષોની અને મનુષ્યોની સ્થિતિ તેઓની સ્ત્રિયોની જે સ્થિતિ કહેલ છે, એજ પ્રમાણની છે. અસુર કુમાર દેવપુરૂષોથી લઈએ સવાર્થસિદ્ધ વિમાનના દેવપુરૂષો પર્યત ના દેવપુરૂષોની સ્થિતિ કથન પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદમાં કહેલ છે. તે પ્રમાણે જાણવું. [૬૨] હે ભગવન્ પુરુષ પોતાના પુરુષપણાનો કેટલો કાળ સુધી ત્યાગકરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy