SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તિપત્તિ-૨ ૩૧ છે. હે ગૌતમ !જઘન્યથી અંતર્મુહુ તેના સમયનું અંતર કહ્યું છે અને વધારેમાં વધારે વનસ્પતિકાલની અપેક્ષાથી અનંતકાળનું અંતર છે. સ્ત્રીપણાના વિરહકાલ અનુસાર, સઘળા, જલચર, સ્થલચર ખેચર તિગુ સ્ત્રિયોનું અને ઔધિક સામાન્ય મનુષ્ય સ્ત્રિ યોનો ફરીથી સ્ત્રીપ ણાથી પ્રાપ્તિનો વિરહકાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ કહેલ છે. તેમ સમજવું. ક્ષેત્રની અપેક્ષાથી કર્મભૂમિજ મનુષ્યસ્ત્રીની પર્યાયને છોડીને ફરીથી મનુષ્ય સ્ત્રીના પર્યાયની પ્રાપ્તિ ઓછામાં ઓછા એક અંતર્મમ વીત્યા પછી અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ વીતી ગયા પછી કરે છે. ચારિત્રને લઈને જઘન્યથી એકસમયનું અંતર અને ઉત્કૃષ્ટથી અંનતકાલસુધીનું અંતર યાવતુ દેશોન અપાઈ પુદ્ ગલપરાવર્ત સુધીનું છે. આજ રીતે ભરત ક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રની મનુષ્ય સ્ત્રીયોમાં ફરીથી સ્ત્રીપણું પ્રાપ્ત થવાનું અંતર ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ છે. તથા ચારિત્રધર્મ ને લઈને જઘન્યથી અંતર એક સમયનું છે અને ઉત્કૃષ્ટ દેશોને અપાધદશોને પુદ્ગલ પરાવર્તનું છે. અકર્મભૂમિ મનુષ્ય સ્ત્રી ફરીથી સ્ત્રીના પર્યાયને પ્રાપ્ત કરે તો જન્મની અપેક્ષાથી તે જઘન્યથી એક અંતર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષનું છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ કહેલ છે. જે પ્રમાણે સામાન્ય અકર્મભૂમિની સ્ત્રીનું ફરીને તે પયય પ્રાપ્તિનું જઘન્ય અંતર એકઅંતે મુહૂર્ત અધિક દશ હજાર વર્ષનું છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિ કાળ પ્રમાણ છે. એ જ પ્રમાણે યાવતું અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રીનો કાળ જાણવો. [૫૮હે ભગવનું આ તિર્યંચ સ્ત્રિયોમાં અને દેવિયોમાં કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયો કરતાં અલ્પ છે? કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયો કરતાં વધારે છે? અને કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયોની બરાબર છે ? હે ગૌતમ ! સૌથી ઓછી મનુષ્યની સ્ત્રિયો છે તેના કરતાં તિગ્મોનિક ત્રિયો અસંખ્યાતગણી વધારે છે. તિર્યંચ સ્ત્રિયોના કરતાં દેવિયો અસંખ્યાત ગણિ છે. બીજુ અલ્પ બહુત્વ હે ગૌતમ ! સૌથી ઓછી ખેચર તિર્યગ્લોનિકસ્ત્રિયો છે, તેના કરતાં સ્થલચર તિયંગ્યોનિક સ્ત્રિયો સંખ્યાતગણિ છે. તેના કરતાં જલચર તિર્યંગ્યોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. ત્રીજું અલ્પ બહુપણું કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપ આ ત્રણે ક્ષેત્રોની સ્ત્રિયોમાં સૌથી ઓછી અંતરદ્વીપ અકર્મભૂમિમાં રહેલ મનુષ્યની સ્ત્રિયો છે. તેના કરતાં દેવકર અને ઉત્તરકુરૂની મનુષ્ય સ્ત્રિયો છે, તેઓ પરસ્પરમાં તુલ્ય છે. પરંતુ તે અંતરદ્વીપની સ્ત્રિયો કરતાં સંખ્યાત ગણી વધારે છે. હરિવર્ષ અને રમ્યકવર્ષ આ બન્ને અકર્મભૂમિ ક્ષેત્રોની સ્ત્રિયો પરસ્પર સમાન છે. પરંતુ દેવગુરૂ અને ઉત્તરકુરૂની કરતાં મનુષ્ય સ્ત્રિયોની અપેક્ષાથી સંખ્યાત ગણી વધારે છે. હૈમવત અને ઐરાવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં તુલ્ય છે. પરંતુ હરિવર્ષ અને રમૂકવર્ષની સ્ત્રિયોની અપેક્ષાથી સંખ્યાતગણી વધારે છે, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયો હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રોની અપેક્ષાથી સંખ્યાત ગણી વધારે છે. પરંતુ પરસ્પરમાં તેઓ સરખી છે. પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ ક્ષેત્રોની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં સરખી છે. પરંતુ ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયોની અપેક્ષાથી તેઓ સંખ્યાત ગણી વધારે છે. ચોથા પ્રકારનું અલ્પ બહુપણું સઘળી દેવિયોમાં સૌથી ઓછી વૈમાનિક દેવની દેવિયો છે, કરતાં ભવનવાસિ દેવિયો અસંખ્યાતગણી વધારે છે. તે કરતા વાનવ્યંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy