SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પન્નવણા- ૧-૧૬૬ અને સર્વ અશુચિના સ્થાનકોમાં અહીં સંમૂઠ્ઠિમ મનુષ્યો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહના વડે ઉત્પન્ન થાય છે. તે અસંશી, મિથ્યાર્દષ્ટિ,અજ્ઞાની, સર્વ પયતાઓ વડે અપયા અને અન્તર્મુહૂર્તના આયુષવાળા જ કાળ કરે છે. એમ સંમૂઠ્ઠિમ મનુષ્યો કહ્યા. ગર્ભજ મનુષ્યો કેટલા પ્રકારના છે? ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારના છે. -કર્મભૂમક, અકર્મભૂમક, અને અન્તર દ્વીપગ. અન્ત દ્વીપગ-મનુષ્યો કેટલા પ્રકારના છે ? અન્તરદ્વીપગ અઠયાવીશ પ્રકારના છે. એકોક, આભાસિક, વૈષાણિક, નાંગોલિક, હયગર્ણ, ગજકર્ણ, ગોકર્ણ શર્કાલીક, આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાધ્રમુખ, અશ્વકર્ણ,હરિકર્ણ, અકર્ણ, કર્ણપ્રાવરણ, ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુઈન્ત,ઘનદત્ત, લખત, ગૂઢદેતા, સુદ્ધાંત. હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યુકવર્ષ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરક વડે ત્રીસ પ્રકારના એમ અકર્મભૂમિના મનુષ્યો કહ્યા. કર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે? કર્મભૂમિના મનુષ્યો પંદર પ્રકારના કહ્યા છે.-પાંચ ભરત,પાંચ એરવત અને પાંચ મહાવિદેહ વડે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. આર્યો અને મ્લેચ્છો. મ્લેચ્છો કેટલા પ્રકારના છે? પ્લેચ્છો અનેક પ્રકારના છે. -શક, યવન, ચિલાત, શબર, બબર, મુડોડ, ભડગ, નિષ્ણગ, પકણિય, કુલખ, ગોંડ, સિંહલ, પારસ, ગોધ, કોંચ, અંબડ, ઈદમિલ, ચિલ્લલ, પુલિંદ, હારોસ, દોબ, (દોચ), બોકાણ, ગંધાહારગ, પહ લિય, અક્કલ, રોમપાસ, પઉસ, મલયાય, બંધુયાય, સૂર્યલિ, કોંકણમ, મેય, પલ્લવ, માલવ, મમ્મર, આભાસિય, ણક, ચીણ, લ્યુસિય, ખસ, ઘાસિયા, ણદર, મોઢ, ડોંબિલગ, લઓસા, પઓસ, કન્ક્રય, અખાગ, હૂણ, રોમગ, ભરુ, મય, ચિલાય કરાત, વિસયવાસીય ઇત્યાદિ. આર્યો કેટલા પ્રકારે છે? આય બે પ્રકારના કહ્યા છે.-દ્ધિપ્રાપ્ત- અમૃદ્ધિપ્રાપ્તઋદ્ધિપ્રાપ્ત આર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? દ્ધિપ્રાપ્ત આ છ પ્રકારે કહ્યા છે. અરિહંત. ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ મુનિઓ અને વિદ્યાધર, અમૃદ્ધિપ્રાપ્ત-આર્યો કેટલા પ્રકારના કહ્યા છે ? અવૃદ્ધિપ્રાપ્ત આ નવ પ્રકારના કહ્યા છે. - ક્ષેત્રાય, જાતિઆર્ય, કુલાર્ય, કમયિ, શિલ્પાર્ક, ભાષાર્ય, જ્ઞાનાર્ય, દર્શનાર્ય, ચારિત્રાય. [૧૬૭-૧૭૩] ક્ષેત્રોય ટલા પ્રકારના કહ્યા છે? ક્ષેત્રોય સાડી પચીસ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે- મગધ દેશ અને રાજગૃહ નગર, અંગદેશ અને ચંપાનગરી, બંગદેશ અને તામલિમી, કલિંગદેશ અને કાંચનપુર, કાશીદેશ અને વારાણસી નગરી, કોસલાદેશ અને સાકેતપુર, કુરુદેશ અને ગજપુર, કુશાર્વત અને શૌરિપુર, પંચાલદેશ અને કાંપિલ્યપુર, જંગલદેશ અને અહિછત્રાનગરી, સૌરાષ્ટ્ર અને દ્વારાવતી, વિદેહ અને મિથિલા, વત્સદેશ અને કૌશામ્બી, શાંડિલ્યદેશ અને નદિપુર, મલયદેશ અને ભદિલપુર, વચ્છ દેશ અને વૈરાટપુર, વરણદેશ અને અચ્છાનગરી, દશાદિશ અને મૃત્તિકાવતી, ચેદિદેશ અને શૌક્તિકાવતી, સિન્ધસૌવિર અને વીતભય સૂરસેન અને મથુરા, ભંગદેશ અન પાપાનગરી, પુરાવદશ અને માલાનગરી, કુણાલદેશ અને શ્રાવસ્તી, લાટદેશ અને કોટીવર્ષ અને કેકયાઈ અને શ્વેતાંબિકાનગરી. અહીં જિન-તીર્થંકર, ચક્રવતી, રામ અને કૃષ્ણની ઉત્પત્તિ થાય છે. એમ ક્ષેત્રાય કહ્યા. [૧૭૩-૧૭૪] જાત્કાર્યો કેટલા પ્રકારના કહ્યા છે? જાત્યાય છ પ્રકારના કહ્યા છે. તે પ્રમાણે-અંબષ્ઠ કલિંદ, વિદેહ, વેદગ, હરિત, અને ચુંચુણ. એ છ ઇભ્ય જાતિઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy