SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ જીવાજીવાભિગમ-૯-૩૬૮ પ્રમાણ છે. અપ્રથમ સમયવર્તી પંચેન્દ્રિય જીવોની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમય કમ ક્ષુલ્લક ભવ પ્રહણ રૂપ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમનો છે. એકેન્દ્રિય જીવ નું અંતર એક સમય કમ બે ક્ષુલ્લકભવ ગ્રહણ રૂપ જઘન્યથી અંતર છે. બે ઈદ્રિય વિગેરે જીવોના ભવોની ગ્રહણતારૂપ વ્યાઘાતને લઈને આ પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય પયયને છોડીને ફરીથી એજ પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય પયયિમાં આવનારા જીવોની અપેક્ષાથી આ જઘન્ય અંતર કહેવામાં આવેલ છે. અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિય જીવોની પયયને છોડીને ફરીથી એજ પર્યાયને ગ્રહણ કરવામાં અંતર જઘન્ય થી સમયાધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી અંતર સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરનું છે. બાકીના બે ઈદ્રિય વિગેરે જે પ્રથમ સમયવર્તી જીવ છે તેનું અંતર જઘન્યથી એક સમયહીન બે ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાળ પ્રમાણ છે. પ્રથમ સમયવર્તી જીવોમાં સૌથી ઓછા પ્રથમ સમયવર્તી પંચેન્દ્રિય જીવ તેના કરતાં પ્રથમ સમયવર્તી ચૌઈદ્રિય જીવ વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમય વર્તી ત્રણ ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી બે ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવો છે તે વિશેષાધિક એજ પ્રમાણે અપ્રથમ સમયવર્તી જીવોના સંબંધમાં પણ સમજવું. સૌથી ઓછા પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય જીવો છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવો. છે, તેઓ અનંતગણા વધારે છે. એ જ પ્રમાણે દ્વીન્દ્રિયાદિક જીવોમાં જે પ્રથમ સમયવર્તી દ્વિીન્દ્રિય જીવ છે તેઓ સૌથી અલ્પ છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે બે ઈઢિયાળા જીવો છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે ત્રણ ઈદ્રિયવાળા જીવોમાં પ્રથમસમયવર્તી જે ત્રણ ઈદ્રિયવાળા જીવો છે તેઓ સૌથી ઓછા છે. અને તેના કરતાં જે અપ્રથમ સમયવર્તી ત્રણ ઈદ્રિયવાળા જીવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. ચાર ઈદ્રિયવાળા જીવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. એ જ પ્રમાણે પંચેન્દ્રિય જીવોમાં અપ્રથમ સમયવર્તી જે પંચેન્દ્રિય જીવ છે, તેઓ સૌથી અલ્પ છે. અને પ્રથમ સમવર્તી જે પંચેન્દ્રિય જીવ છે તેઓ અસંખ્યાતગણા સૌથી ઓછા પ્રથમ સમયવર્તી પંચેન્દ્રિય તેના કરતાં જે પ્રથમ સમયવર્તી ચાર ઈદ્રિયવાળા જીવો છે તેઓ વિશેષાધિક તેના કરતાં પ્રથમ સમવર્તી જે તેઈદ્રિય જીવો વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે દ્વીન્દ્રિય જીવો છે તે વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવ છે તે વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે પંચેન્દ્રિય જીવ છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે ચાર ઈદ્રિયવાળા જીવો છે. તેઓ વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે ચાર ઈદ્રિયવાળા જીવો છે. તેઓ વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવાત જે તેઈદ્રિય જીવ છે તેઓ વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ ' સમયવર્તી જે તે ઈદ્રિય જીવો છે તે વિશેષાધિક છે. તેના કરતાં આ પ્રથમ સમયવતી દ્વિીન્દ્રિય જીવ છે તે વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવ છે તેઓ અનંતગણા વધારે છે. આ પ્રમાણે આ કથન દસ પ્રકારના સંસારી જીવોના સંબંધનાં કહેવામાં આવેલ છે. પ્રતિપત્તિ-૯ની મુનિદીપરત્નસમાં કરેલી ગુર્જર છાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy