________________
સંવર, અધ્યયન-૧૦
ઈન્દ્રિયના સંવર દ્વારા....યાવત્......ચારિત્ર ધર્મમાં સ્થિર થાય.
આ પ્રમાણે અપિરગ્રહ સંવર દ્વારનું સારી રીતે સેવન થતાં સુરક્ષિત થઈને..... યાવત્.....શુદ્ધ બને છે એ પ્રમાણે આ પાંચમું સંવર દ્વાર પૂર્ણ થયું. તેમ હું કહું છું.
અધ્યયનઃ૧૦-સંવત્સરઃ૫ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
[૪૬]આપાંચે મહાવ્રત અર્હત્ શાસનમાં સેંકડો હેતુથી વિસ્તાર પૂર્વક કહેવાયા છે. તે સંવર સંક્ષેપમાં પાંચ છે. વિસ્તારમાં પાંચપાંચ ભાવના સહિત પચીશ છે. સમિતિ-સહિત-સંવૃત્ત-સદા પોતાના તત્વાર્થ શ્રદ્ધાન રુપ દર્શનને વિશુદ્ધ રાખે છે એ પૂર્વોક્ત સંવરના પાલનથી અંતિમ શરીરી થવાય છે.
સંવરદ્વાર ગુર્જરછાયાપૂર્ણ
[૪૭]પ્રશ્નવ્યાકરણનો એક શ્રુતસ્કંધ-દશ અધ્યયન છે. ઉદ્દેસ આદિવિભાગ રહિત છે. દશ દિવસોમાં તેનો ઉદ્દેસ કરાય છે. એકાંતર શુદ્ધ આહારાદિ વડે આયંબિલથી થાય છે બાકી આચારાંગ મુજબ જાણવું.
૧૦ પણ્ડાવાગરણું-ગુર્જરછાયાપૂર્ણ દશમું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ
૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org